Saturday, November 05, 2011

GPSC MATTER USE GENERAL STUDIES



1. 1 સામાન્ય

2. 2 ઇતિહાસ અને ભૂગોળ

3. 3 કૃષિ

4. 4 ઉદ્યોગ

5. 5 સિંચાઇ અને વિજળી

6. 6 પરિવહન

7. 7 તહેવાર

8. 8 પર્યટન સ્થળો

9. 9 કુદરતી વિસ્તારો

10. 10 સૌથી મોટુ

11. 11 ધાર્મિક સ્થળો/યાત્રાધામો

12. 12 પુરાતત્વીક સ્થળો

13. 13 પ્રમુખ વિશ્વવિદ્યાલય

14. 14 વિશિષ્ટ સંસ્થાનો

15. 15 ગુજરાત ઐતિહાસિક

16. 16 સંગ્રહાલયો

17. 17 ગુજરાત - એવોર્ડસ

18. 18 ગુજરાતની વિશિષ્ટ પ્રતિભાઓ*

19. 19 ગુજરાતના ઈતિહાસની કેટલીક નિર્ણાયક ઘટનાઓ*

20. 20 ગુજરાતના બંદરો

21. 21 Gujarat - District Profiles



સામાન્ય

ક્ષેત્રફળ – ૧,૯૬,૦૨૪ વર્ગ કિ.મી.

જનસંખ્યા – ૫,૦૬,૭૧,૦૧૭

રાજધાની – ગાંધીનગર

મુખ્ય ભાષા – ગુજરાતી



ઇતિહાસ અને ભૂગોળ

ગુજરાતનો ઇતિહાસ લગભગ ૨૦૦૦ વર્ષ જૂનો છે. એવુ પણ મનાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ મથુરા છોડીને સૌરાષ્ટ્રના પશ્ચિમી કિનારે આવ્યા જેને દ્વારીકા મતલબ કે પ્રવેશદ્વાર કહેવાયુ. પછીના વર્ષોમા મોર્ય, ગુપ્ત, પ્રતિહાર તથા અન્ય અનેક રાજવંશોએ આ પ્રદેશ પર રાજ કર્યુ. ચાલુક્ય (સોલંકી) રાજાઓના શાસનકાળ દરમિયાન ગુજરાતમા પ્રગતિ અને સમૃદ્ધિનો યુગ હતો. મહમૂદ ગઝનવી ની લૂટપાટ હોવા છતા ચાલુક્ય રાજાઓએ અહી લોકોની સમૃદ્ધિ અને ભલાઇનુ પુરુ ધ્યાન રાખ્યુ. આ ગૌરવપૂર્ણ કાળ પછી ગુજરાતને મુસલમાનો, મરાઠો અને બ્રિટિશ શાસન દરમિયાન ખરાબ દિવસો જોવા પડ્યા. આઝાદી પહેલા ગુજરાતના વર્તમાન ક્ષેત્ર મુખ્ય બે રુપથી વિભાજીત હતા – એક બ્રિટિશ ક્ષેત્ર અને બીજુ દેશી રજવાડા. રાજ્યો પુનર્ગઠન ના કારણે સૌરાષ્ટ્ર ના રાજ્યો અને કચ્છ ના કેન્દ્રશાસિત પ્રદેશ સાથે પૂર્વ બ્રિટિશ ગુજરાત ને મેળવી દ્વિભાષી બમ્બઇનુ રાજ્ય ગઠન થયુ. ૧, મે, ૧૯૬૦ ના રોજ વર્તમાન ગુજરાત રાજ્ય અસ્તિત્વમા આવ્યુ. ગુજરાત ભારતના પશ્ચિમી તટ પર સ્થિત છે. તેના પશ્ચિમ મા અરબ સાગર, ઉત્તરમા પાકિસ્તાન અને ઉત્તર-પૂર્વમા રાજસ્થાન,દક્ષિણ-પૂર્વમા મધ્ય પ્રદેશ અને દક્ષિણમા મહારાષ્ટ્ર છે.

કૃષિ

ગુજરાત કપાસ, તમાકુ અને મગફળી નુ ઉત્પાદન કરનાર દેશનુ મુખ્ય રાજ્ય છે તથા કપડા, તેલ અને સાબુ જેવા મહત્વપૂર્ણ ઉદ્યોગો માટે કાચો માલ ઉપલબ્ધ કરાવે છે. અહીની મહત્વપૂર્ણ રોકડ પાક મા ધાન, ઘઉ, બાજરો વગેરે છે. ગુજરાતમા વનોમા ઉપલબ્ધ જાતિઓમા સાગ, ખૈર, હલદરિયો,સાદાદ અને વાંસ વગેરે છે

ઉદ્યોગ

રાજ્યમા ઔદ્યોગિક માળખા મા ધીરે ધીરે વિવિધતા જોવા મળી રહી છે અને રસાયણ, પેટ્રો-રસાયણ, ઉર્વરક, એંજીનિયરીંગ, ઇલેક્ટ્રોનિક્સ વગેરે ઉદ્યોગોનો વિકાસ થઇ રહ્યો છે. ૨૦૦૬ ના અંતમા રાજ્યમા પંજીકૃત ચાલુ ફેક્ટરિયોની સંખ્યા ૨૩,૩૦૮ (અસ્થાઇ) હતી, જેમા લગભગ ૧૦.૯૩ લાખ દૈનિક મજદૂરો ને રોજગાર મળ્યો હતો. સપ્ટેમ્બર, ૨૦૦૬ સુધી રાજ્ય મા ૩.૧૨ લાખ લઘુ ઔદ્યોગિક એકમો નુ રજીસ્ટ્રેશન થઇ ચુક્યુ હતુ. ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ ને મૂળભૂત સુવિધાઓ સાથે ઔદ્યોગિક સંપદાઓના વિકાસ ની ભૂમિકા સોંપવામા આવી છે. સપ્ટેમ્બર, ૨૦૦૭-૦૮ સુધી ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમે ૨૪૯ ઔદ્યોગિક સંપદાઓ સ્થાપિત કરી હતી.

સિંચાઇ અને વિજળી

રાજ્યમા ભૂતળીય જળ અને ભૂમિગત જળ દ્વારા કુલ સિંચાઇ ક્ષમતા ૬૪.૮૮ લાખ હેક્ટર આંકવામા આવી છે જેમા સરદાર સરોવર (નર્મદા) પરિયોજના ની ૧૭.૯૨ લાખ હેક્ટર ક્ષમતાનો પણ સમાવેશ થાય છે. રાજ્યમા જૂન, ૨૦૦૮ સુધી કુલ સિંચાઇ ક્ષમતા ૪૨.૨૬ લાખ હેક્ટર સુધી પહોંચી ગઇ હતી. જૂન,૨૦૦૮ સુધી વધુમા વધુ ઉપયોગ ક્ષમતા ૩૭.૪૨ લાખ હેક્ટર આંકવામા આવી હતી.

૩૧ માર્ચ, ૨૦૦૮ સુધી વિજળી ની કુલ સ્થાપિત ક્ષમતા ૯,૮૨૭ મેગાવૉટ હતી જેમા કેન્દ્રીય ક્ષેત્ર પરિયોજનાનો પણ સમાવેશ થાય છે. ગુજરાત રાજ્ય ની‘જ્યોતિ ગ્રામ યોજના’ અંતર્ગત બધા ૧૮.૦૬૬ ગામડાઓમા વિજળી પહોચાડી દેવામા અવી છે.



પરિવહન

સડક – ૨૦૦૫-૦૬ ના અંત સુધીમા રાજ્યોમા સડકોની કુલ લંબાઇ (ગૈર યોજના, સામુદાયિક, શહેરી અને પરિયોજના સડકો સિવાય) લગભગ ૭૪,૦૩૮ કિ.મી. હથી

ઉડ્ડયન – રાજ્યના અમદાવાદ સ્થિત મુખ્ય હવાઇઅડ્ડા થી મુંબઇ, દિલ્હી અને અન્ય શહેરો માટે દૈનિક વિમાન સેવા ઉપલબ્ધ છે. અમદાવાદ હવાઇઅડ્ડાને આંતરરાષ્ટ્રીય હવાઇઅડ્ડાનો દરજ્જો મળી ગયો છે. અન્ય ઘરેલૂ હવાઇઅડ્ડામા વડોદરા, ભાવનગર, ભુજ, સુરત, જામનગર અને રાજકોટ નો સમાવેશ થાય છે

બંદર – ગુજરાતમા કુલ ૪૧ બંદરો છે. કંડલા રાજ્યનુ પ્રમુખ બંદર છે. વર્ષ ૨૦૦૮-૦૯ દરમિયાન ગુજરાત ના મધ્યમ અને નાના બંદરોથી કુલ ૧૫૨.૮૧ લાખ ટન માલ નુ સ્થાળાંતર થયુ જ્યારે કંડલા બંદરથી ૭૨૨.૨૫ લાખ ટન માલનુ સ્થાળાંતર થયુ.

તહેવાર

ભાદરવા (ઑગષ્ટ-સપ્ટેમ્બર) માસના શુક્લ પક્ષમા ચોથ, પાંચમ તથા છઠ ના દિવસે તરણેતર ગામે ભગવાન શિવ ની સ્તુતિમા તરણેતર નો મેળો લાગે છે. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા રુકમણીજી સાથે વિવાહ ના ઉપલક્ષ્યમા ચૈત્ર (માર્ચ-એપ્રિલ) ના શુક્લ પક્ષની નોમ ના દિવસે પોરબંદર પાસે માધવપુર મા માધવરાય મેળો લાગે છે. ઉત્તરી ગુજરાત ના બનાસકાંઠા જીલ્લામા માં અંબા ને સમર્પિત અંબાજી મેળાનુ આયોજન કરવામા આવે છે. રાજ્યનો સૌથી મોટો વાર્ષિક મેળો દ્વારકા અને ડાકોર મા ભગવાન શ્રી કૃષ્ણ ના જન્મદિવસ જન્માષ્ટમી ના અવસર પર હર્ષોલ્લાસ સાથે યોજવામા આવે છે. આ ઉપરાંત ગુજરાતમા મકર સંક્રાતિ, નવરાત્રિ, ડાંગી દરબાર, શામળાજી મેળો તથા ભાવનાથ મેળાનુ પણ આયોજન કરવામા આવે છે.

પર્યટન સ્થળો

રાજ્યમા દ્વારકા, સોમનાથ, પાલીતાણા, પાવાગઢ, અંબાજી, ભદ્રેશ્વર, શામળાજી, તરંગા અને ગીરનાર જેવા ધાર્મિક સ્થળો ઉપરાંત ગાંધીની જન્મભૂમિ પોરબંદર તથા પુરાતત્વ અને વાસ્તુકલા ની દૃષ્ટિએ ઉલ્લેખનીય પાટણ, સિદ્ધપુર, ધુરનલી, ડભોઇ, વાડનગર, મોઘેરા, લોથલ અને અમદાવાદ જેવા સ્થાન પણ છે. માંડવી, ચોરવાડ, ઉભારત અને તીથલ ના સુંદર સમુદ્રી તટ, સાપુતારા પર્વતીય સ્થળ, ગીર વનો મા સિંહો ના અભ્યારણ અને કચ્છમા જંગલી ગધેડાઓનુ અભ્યારણ પણ પર્યટકો માટે આકર્ષણનુ કેન્દ્ર છે



કુદરતી વિસ્તારો

ગુજરાતમાં ઘણાં અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલાં છે, જેમાં જૂનાગઢ નજીકનો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, ભાવનગર જિલ્લાનો વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, નવસારી જિલ્લામાં આવેલો વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન અને કચ્છના અખાત સ્થીત જામનગર જિલ્લાનાં દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને ૨૨ અભ્યારણ્યોનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત કેટલાંય વન્ય તથા નૈસર્ગીક જોવાલાયક સ્થળો છે જેમકે - બાલારામ અંબાજી, બરડા, જામ્બુઘોડા, જેસ્સોર, કચ્છનું રણ, નળ સરોવર, નારાયણ સરોવર, પાણીયા, પૂર્ણા, રામપુરા, રતનમહાલ, શૂરપાણેશ્વર, અને કચ્છનાં રણમાં જોવા મળતા જંગલી ઘુડખરો.

એશીયાઇ સિંહ વંશના છેલ્લા પ્રાણીઓ ફક્ત ગુજરાતમાં અસ્તિત્વ બચાવવામાં સફળ રહ્યા છે. જે જુનાગઢ જિલ્લાનાં સાસણ-ગીર અભયારણ્યમાં જોવા મળે છે.

સૌથી મોટુ

 જિલ્લો (વિસ્તાર): કચ્છ, વિસ્તાર: ૪૫,૬૫૨ ચો .કિમિ

 જિલ્લો (વસતી): અમદાવાદ, વસતી, ૫૮,૦૮,૩૭૮

 પુલઃ ગોલ્ડન બ્રિજ (ભરૂચ પાસે નર્મદા નદી પર), લંબાઇ: ૧૪૩૦ મીટર

 મહેલઃ લક્ષ્મી વિલાસ પેલેસ, વડોદરા

 ઔધ્યોગિક સંસ્થા: રિલાયન્સ

 ડેરી: અમુલ ડેરી, આણંદ

 મોટી નદી: નર્મદા, ૯૮૯૪ ચો.કિ.મી.

 લાંબી નદી: સાબરમતી, ૩૨૦ કિ.મી.

 યુનિવર્સીટી: ગુજરાત યુનિવર્સિટી.

 સિંચાઇ યૉજના: સરદાર સરોવર

 બંદર: કંડલા

 હૉસ્પિટલઃ સિવિલ હોસ્પિટલ, અમદાવાદ

 શહેરઃ અમદાવાદ

 રેલવે સ્ટેશન: અમદાવાદ

 સરોવરઃ નળ સરોવર (૧૮૬ ચો .કિમિ)

 સંગ્રહસ્થાનઃ બરોડા મ્યુઝિયમ એન્ડ પિકચર ગેલેરી

 પુસ્તકાલયઃ સેન્ટ્રલ લાઇબ્રેરી, વડોદરા

 દરિયાકિનારો: જામનગર, ૩૫૪ કિમિ

 ઊંચુ પર્વતશિખરઃ ગોરખનાથ (દત્તાત્રેય)--ગિરનાર, ઊચાઇ ૧,૧૭૨ મીટર

 વધુ મંદિરો વાળુ શહેરઃ પાલીતાણા, ૮૬૩ જૈન દેરાસરો

 મોટી પ્રકાશન સંસ્થા: નવનીત પ્રકાશન

 મોટુ ખાતર કારખાનુ: ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઇઝર કંપની લિ. ,ગામઃ ચાવજ, પો. નર્મદાનગર, ભરૂચ જિલ્લો

 ખેત ઉત્પાદન બજારઃ ઊંઝા, મેહસાણા જિલ્લો



ધાર્મિક સ્થળો/યાત્રાધામો

1. સોમનાથ

2. શામળાજી, તા. સાબરકાંઠા

3. કનકાઈ-ગીર

4. પાલીતાણા

5. પ્રભાસ-પાટણ

6. ડાકોર

7. પાવાગઢ

8. દ્વારકા

9. અંબાજી

10. બહુચરાજી

11. સાળંગપુર

12. ગઢડા

13. વડતાલ

14. નારેશ્વર

15. ઉત્કંઠેશ્વર

16. સતાધાર

17. પરબધામ, તા. ભેસાણ

18. ચોટીલા

19. વીરપુર

20. તુલસીશ્યામ

21. સપ્તેશ્વર

22. અક્ષરધામ, ગાંધીનગર

23. બગદાણા

24. ગિરનાર

25. તરણેતર

26. સંતરામ મંદિર, નડીઆદ

27. કબીરવડ, ભરુચ

28. માટેલ, તા. મોરબી



પુરાતત્વીક સ્થળો

1. લોથલ

2. હાથબ

3. ધોળાવીરા

4. ઘુમલી

પ્રમુખ વિશ્વવિદ્યાલય

• ગુજરાત આયુર્વેદ વિશ્વવિદ્યાલય – જામનગર

• ગુજરાત વિશ્વવિદ્યાલય – અમદાવાદ

• ગુજરાત કૃષિ વિશ્વવિદ્યાલય – દાંતિવાડા

• ગુજરાત વિદ્યાપીઠ – અમદાવાદ

• મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય – વડોદરા

• દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય – સૂરત

• ઉત્તર ગુજરાત વિશ્વવિદ્યાલય – પાટણ

• ભાવનગર વિશ્વવિદ્યાલય – ભાવનગર

• ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન વિશ્વવિદ્યાલય – અમદાવાદ

• સરદાર વલ્લભભાઇ પટેલ વિશ્વવિદ્યાલય – વિદ્યાનગર

• સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલય – રાજકોટ

વિશિષ્ટ સંસ્થાનો

• ઇંસ્ટીટ્યુટ ફોર રુરલ મેનેજમેંટ – આણંદ

• ઇંડિયન ઇંસ્ટીટ્યુટ ફોર મેનેજમેંટ – અમદાવાદ

• એપ્લીકેશન સેંટર – અમદાવાદ

• એક્સપેરીમેંટલ સેટેલાઇટ કમ્યૂનિકેશન અર્થ સેંટર – અમદાવાદ

• નેશનલ ઇંસ્ટીટ્યૂટ ઓફ ઑક્યુમેશનલ હેલ્થ – અમદાવાદ

• ફિઝીકલ રિસર્ચ લેબોરેટરી – અમદાવાદ

• ઇંસ્ટીટયૂટ ઓફ આયુર્વેદિક સ્ટડીઝ એંડ રિસર્ચ – જામનગર

• ઇંડિયન પેટ્રોકેમિકલ કોર્પોરેશન – વડોદરા

----------------------------------------------------------------------------

• તેલ શોધન શાળા – વડોદરા નજીક કોયલી, ગાંધાર મા પેટ્રો કેમિકલ્સ સમ્મિશ્રણ

• સિંચાઇ અને જળ વિદ્યુત પરિયોજનાઓ – ઉકાઇ, કદાણા, માહી, સાબરમતી, પનાય, કર્જત કાકરાપાર, દવિવાડા, શત્રુંજય, મેશવા તથા ભાદર

• પ્રમુખ શોધ અને અનુસંધાન કેન્દ્ર – કેન્દ્રીય નમક અને સમુદ્રી રસાયણ અનુસંધાન સંસ્થાન (ભાવનગર), કાકરાપારા એટૉમિક પાવર પ્લાંટ,વિદ્યુત અનુસંધાન અને વિકાસ સંસ્થાન (વડોદરા)

• લોકનૃત્ય – ગરબા, દાંડિયારાસ, રાસલીલા, ગણપતિ ભજન, લાસ્યા, ટિપણી, ઝકોલિયા, ભવાઇ, પનિહારી

• પ્રમુખ મંદિર - હાથી સિંહ મંદિર (અમદાવાદ), સૂર્ય મંદિર (મોઘેરા), કીર્તિ મંદિર (વડોદરા), માં અંબા મંદિર (જૂનાગઢ), સોમનાથ મંદિર (પ્રભાસ), સુદામા મંદિર (પોરબંદર), રુકમણીજી તથા દ્વારિકાધીશ મંદિર (દ્વારકા)

• ગાંધી ઉપરાંત સરદાર પટેલ, દાદા ભાઇ નૌરોજી, વિઠ્ઠલભાઇ પટેલ, બદરુદ્દીન તૈયબજી કે. એમ. મુનશી (ભારતીય વિદ્યા ભવનના જનક),સ્વામી દયાનન્દ સરસ્વતી તથા મોરારજી દેસાઇ ની જન્મભૂમિ ગુજરાત છે

• રાજ્યના દાંડી નામના સ્થળ પર એમ. કે. ગાંધીએ ૧૯૩૦ મા અંગ્રેજ સરકાર દ્વારા કર લગાવવાના વિરોધમા મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો

• બારડોલી સત્યાગ્રહ – કિશાન આંદોલન, નેતૃત્વ – સરદાર પટેલ

• મીરાબાઇ, જે સંત કવિ નરસિંહ મહેતાના સમકાલીન હતા, એ પણ જીવન ના અંતિમ ક્ષણ દ્વારકામા મંદિરમા વિતાવ્યા હતા

• ભાષા વિજ્ઞાન અનુસાર ગુજરાત શબ્દ ગુર્જરત્ર થી બન્યો છે જેનો મતલબ થાય છે ગુર્જરો થી રક્ષિત ભૂમિ. આ ગુર્જર જાતિ ના લોકો સંભવતઃ મધ્ય એશિયાથી આવ્યા હતા

• ગરબા નૃત્યમા ફક્ત સ્ત્રિઓ જ ભાગ લે છે, જ્યારે પુરુષ ભાગ લે ત્યારે તેને ગરબી કહે છે

• એવુ મનાય છે કે રાસ નૃત્ય નો પ્રચાર વાણાસુર ની દિકરી ઉષા એ કર્યો હતો

• અંગ્રેજો એ સૂરતમા જ પોતાની સર્વપ્રથમ કંપની ૧૬૦૮ મા સ્થાપિત કરી હતી

• ગુજરાતી સાહિત્ય મા નરસિંહ મહેતા નુ એ જ સ્થાન છે જે મહારાષ્ટ્રમા તુકારામ, બંગાળ મા ચૈતન્ય તથા હિન્દીમા સૂરદાસનુ છે

• સૂરતમા પારસીઓનુ સૌથી જુનુ અગ્નિ મંદિર છે

• સ્વામી દયાનંદ સરસ્વતી નુ જન્મ સ્થળ - ટંકારા, તેમણે બાળ વિવાહ અને સતી પ્રથા વિરુદ્ધ ઉપદેશો આપ્યા, આર્ય સમાજ ની સ્થાપના કરી ઉપરાંત તેઓએ જટિલ ધાર્મિક સંસ્કાર, જાત-પાત અને મૂર્તિ પૂજાનો ઘોર વિરોધ કર્યો

• કંડલામા ભીમ તથા તેના પુત્ર ઘટોત્કચ ની પૂજા કરવામા આવે છે

• ભારતના પાંચ પવિત્ર સરોવર માનુ એક કંડલા મા સ્થિત નારાયણ સરોવર છે

• બ્રોકેડ કામગીરી હેતુ સૂરત વિશ્વમા અગ્રીમ સ્થાન ધરાવે છે

• દેશમા ફક્ત ગિર રાષ્ટ્રીય ઉદ્યાન મા જ સિંહ જોવા મળે છે આ ઉપરાંત આ સિંહો ફક્ત આફ્રિકાના જંગલોમા જોવા મળે છે

• રાજ્યના નળ સરોવર મા બહારના લગભગ ૬૦ દેશોમાથી પક્ષીઓ આવે છે

ગુજરાત ઐતિહાસિક

હૃદયકુંજ :

ભારતના સ્વાાતંત્ર્ય સંગ્રામમાં ગાંધીજીની મુખ્ય્ કર્મભૂમિ અમદાવાદ રહી હતી. સાબરમતી આશ્રમ ખાતેના નાના ઓરડામાં ગાંધીજી તેમના વસવાટ દરમિયાન અહીંસાનું આંદોલન અને સ્વાાતંત્ર્ય ચળવળની પ્રવૃત્તિઓ ચલાવતા હતાં. હૃદયકુંજ તરીકે પ્રચલિત સાબરમતી આશ્રમના આ સ્માારકો તેનાં મૂળ બાંધણી મુજબ સચવાયેલું છે. જેમાં ગાંધીજીના દૈનિક કાર્યોની ચીજવસ્તુમઓ તેમજ તેમની અંગત જીવનોપયોગી વસ્તુ ઓનો સંગ્રહ કરવામાં આવ્યોી છે જે તેની મૂળ સ્થિુતિમાં આજની તારીખે પણ સચવાયેલાં છે.



‘હૃદયકુંજ’ વિશ્વ પ્રવાસીઓ માટેનું મુખ્યા કેન્દ્રો છે. અહીં પ્રવાસીઓ પુસ્તીકાલય, ગાંધીજીના હસ્તલલિખિત પત્રો, સ્વા તંત્ર્ય સંગ્રામના મૂળ દસ્તા્વેજો ઉપરાંત ધ્વિનિ અને પ્રકાશના આયોજનથી સ્વાકતંત્ર્ય સંગ્રામની હુબહુ ઝાંખી કરાવતો કાર્યક્રમ પ્રવાસીઓ માટે રજૂ કરાય છે. ગાંધીજી દ્વારા નિયમિતપણે કરાતી હૃદયકુંજની પ્રાર્થના આશ્રમના ઇતિહાસનું બેનમૂન સંભારણું છે. આમ સ્વાધતંત્ર્ય સંગ્રામનું આ પ્રમુખ સ્માુરક ગાંધીજીએ સ્થાશપેલા મૂલ્યોનને સંવર્ધિત અને તેનો પ્રચાર કરતું આઝાદીના જંગનું મૂક સાક્ષી છે.



લોથલ:

લોથલ એક પુરાતત્વીાય સ્થ્ળ છે. ભૂસ્તર ખોદકામ દરમિયાન લોથલ ખાતેથી જે અવશેષો મળી આવ્યાએ તે સિંધુ સભ્યસતાની ઓળખ ઊભી કરે છે. ઇ.સ. પૂર્વે ૧૮૦૦-૨૦૦૦ ના સમયગાળા દરમિયાનની સિંધુ સંસ્કૃુતિની સભ્યનતા લોથલમાં જોવા મળે છે



અહીં સિંધુની ખીણના અન્ય સ્થાયપત્‍યો ઉપરાંત શ્રેષ્ઠો નગર રચના જોવા મળી છે. વિશ્વની સૌથી જૂની સંસ્કૃિતિ લોથલની ગણી શકાય. લોથલ ખાતે મળી આવેલા માનવ સભ્યાતાના અવશેષોમાં રોજીંદા ઘરવપરાશના વાસણો, આભૂષણો ઉપરાંત ઘર-ઉપયોગી ચીજવસ્તુભઓની રચના તેમજ રહેણાંકોની સ્થારપત્યો કળા બેનમૂન અને વિસ્મથયકારક છે. લોથલના રસ્તાતઓ અને જાહેર સુવિધા-સગવડોનું બાંધકામ બેજોડ છે. આવા પુરાતત્વીવયમહત્વર ધરાવતા સ્થનળ લોથલ વિશ્વ પ્રવાસીઓ માટે આકર્ષણનું સ્થાકન બન્યુંી છે.



લોથલ:

લોથલ એક પુરાતત્વીનય સ્થ ળ છે. ભૂસ્તર ખોદકામ દરમિયાન લોથલ ખાતેથી જે અવશેષો મળી આવ્યાએ તે સિંધુ સભ્યસતાની ઓળખ ઊભી કરે છે. ઇ.સ. પૂર્વે ૧૮૦૦-૨૦૦૦ ના સમયગાળા દરમિયાનની સિંધુ સંસ્કૃુતિની સભ્યવતા લોથલમાં જોવા મળે છે



અહીં સિંધુની ખીણના અન્ય સ્થાયપત્યો ઉપરાંત શ્રેષ્ઠમ નગર રચના જોવા મળી છે. વિશ્વની સૌથી જૂની સંસ્કૃિતિ લોથલની ગણી શકાય. લોથલ ખાતે મળી આવેલા માનવ સભ્યગતાના અવશેષોમાં રોજીંદા ઘરવપરાશના વાસણો, આભૂષણો ઉપરાંત ઘર-ઉપયોગી ચીજવસ્તુ‍ઓની રચના તેમજ રહેણાંકોની સ્થારપત્યો કળા બેનમૂન અને વિસ્મથયકારક છે. લોથલના રસ્તાતઓ અને જાહેર સુવિધા-સગવડોનું બાંધકામ બેજોડ છે. આવા પુરાતત્વીવયમહત્વર ધરાવતા સ્થનળ લોથલ વિશ્વ પ્રવાસીઓ માટે આકર્ષણનું સ્થાકન બન્યુંી છે.



વડનગર:

વડનગર તેના સ્થા પત્યોળ અને ઐતિહાસિક સ્થા‍નકો માટે જાણીતું છે

સ્થારપત્યોયમાં વડનગરનું ‘તોરણ’ અને ધાર્મિક સ્થા નકમાં હાટકેશ્વર મહાદેવ પ્રખ્યાત છે. વડનગરના શર્મિષ્ઠાા તળાવના કિનારે શહેરની ઉત્તરે આવેલું‘તોરણ’ સ્થાસપત્ય અંદાજે ૧૨ મી સદીમાં નિર્માણ પામ્યુંષ હતું. તેના નિર્માણમાં લાલ અને પીળા પત્થવરોનો ઉપયોગ થયો હતો. ૪૦ ફૂટ ઊંચુ અને કોતરણીમાં બેનમૂન એવું આ ‘તોરણ’ સ્થા‍પત્યગ શહેરના પ્રવેશદ્વારની ઇમારત છે. સોલંકી યુગના શાસન દરમિયાન ગુજરાતના પ્રવેશદ્વાર તરીકે આ સ્થાતપત્યો પ્રચલિત હતું. સિદ્ધપુર ખાતે આવેલા રૂદ્રમહાલય સ્થાિપત્યનની કોતરણી - નકશીકામ આ સ્માપરકને મળતી આવે છે.



૧૭મી સદીમાં શહેરના પ્રવેશની જગા પર હાટકેશ્વર મહાદેવનું સ્થા નક નિર્માણ પામ્યુંર હતું. નાગર બ્રાહ્મણોના કુળદેવતા એવા ભગવાન શીવજી સ્વ યંભૂ અહીં પ્રગટ થયા જે મંદિરના ગર્ભગૃહમાં ‘લીંગ’ સ્વટરૂપે પ્રતિષ્ઠિ્ત કરવામાં આવ્યાંદ. મંદિર ત્રણ ઘુમ્મ’ટો ધરાવે છે. દિવાલો અને થાંભલાઓમાં કોતરણી દ્વારા નવગ્રહો, સંગીતકારો અને નૃત્યાંઠગનાઓની પ્રતિકૃતિ કંડારવામાં આવી છે. શિલ્પાકૃતિઓમાં રામાયણ-મહાભારતના કથાનકની પ્રસ્તુતતિ કરાઇ છે. ઉપરાંત વન્યમજીવો અને વન્યલસૃષ્ટિ્ની પ્રતિકૃતિઓ કંડારાઇ છે. આ જગા પર કાશી વિશ્વેશ્વર મહાદેવ પણ આવેલું છે. શહેરમાં સ્વા‍મિનારાયણ મંદિર તેમજ જૈન દેરાસરો પણ આવેલાં છે.



ધોળાવીરા:

ભારતની પૌરાણિક સાત અજાયબીમાંની એક અજાયબી એટલે ધોળાવીરા. ગુજરાતનું પ્રાચીનતમ સમૃદ્ધ નગર એટલે ધોળાવીરા. ગુજરાતના કચ્છો જિલ્લાામાં ધોળાવીરા આવેલું છે. સિંધુ સભ્યંતાનું પ્રમુખ શહેર કે જેનું સ્થા.પત્યન અને રચના બેનમૂન છે. તેનું નિર્માણ અંદાજે ઇ.સ. પૂર્વે ૨૯૦૦ નાસમયગાળામાં થયું હતું. નગર રચનામાં ઇંટોનો ઉપયોગ કરાયો હતો. ઉપરાંત માનવ જરૂરિયાતની તમામ સુવિધાઓની રરચના આયોજનપૂર્વક કરવામાં આવી હતી. પાણીના સંગ્રહ અને વિતરણની બેનમૂન ગોઠવણ તત્કાાલિન સમયની દુનિયાની શ્રેષ્ઠ રચના-વ્યરવસ્થાી ગણાઇ છે.



ચાંપાનેર-પાવાગઢ:

વિશ્વ વારસા કાર્યક્રમ અન્વ યે ચાંપાનેર - પાવાગઢને વિશ્વના અજોડ પુરાતત્વીરય ઇમારત-સ્માણરક તરીકે યુનેસ્કોમએ જાહેર કર્યું છે. રાજ્ય સરકારે ચાંપાનેર - પાવાગઢને પ્રવાસીઓના આકર્ષણના મુખ્યક કેન્દ્રા તરીકે વિકસીત કરવાના પ્રયાસો હાથ ધર્યા છે. પ્રવાસના અન્ય આકર્ષણોમાં નિમેટાબાગ, આજવા તળાવ, જાંબુઘોડા અભયારણ્ય અને ડભોઇ ને પણ વિકસીત કરવામાં આવ્યુંો છે



યુનેસ્કોગના વિશ્વ વારસા કાર્યક્રમ હેઠળ પાવાગઢ સાથે ચાંપાનેર અને માંચીને પુરાતત્વી્ય શ્રેણીને સ્થેળો-ઇમારતો તરીકે જાહેર કરી છે. આ સ્થપળનું ઐતિહાસિક મહત્વ‍ તે અંદાજે ૧૨૦૦ વર્ષનો ઇતિહાસ અને તેથી પણ વધુ સમયની સંસ્કૃકતિ બેજોડ છે. પૌરાણિક યુગ રાજપૂત શાસન, મરાઠા ઉપરાંત ઇસ્લાેમની અને બ્રિટિશ શાસનની અસરો અહીંના સ્થાઅપત્યો અને ઇમારતોમાં દેખાઇ આવે છે. ૧૫મી સદીમાં રાજા પતઇને હરાવી મુસ્લીસમ શાસક મહંમદ બેગડાએ આ પ્રદેશ પર પોતાની શાસન ધરા સંભાળી હતી. મહંમદ બેગડાએ તેના શાસનની રાજધાની અમદાવાદથી ખસેડી ચાંપાનેરને બનાવી હતી. ચાંપાનેર પંચમહાલ જવાના મુખ્યજ પ્રવેશદ્વાર જે વડોદરાથી ૪૬ કિ.મી. ના અંતરે આવેલું છે. આદિવાસી વિસ્તાબર તરીકે જાહેર થયેલો આ પ્રદેશમાં મુખ્યે ‘ભીલ’ જાતિના લોકો વસવાટ કરે છે. આ પ્રદેશના વિકાસ માટે રાજ્ય સરકાર ઉધોગોને રાહત દરે આર્થિક, તકનિકી અને અન્ય‘ સુવિધાઓ પુરી પાડે છે.



સંગ્રહાલયો

ગુજરાતના ભવ્યક સંગ્રહાલયો તેના ગૌરવપૂર્ણ સાંસ્કૃિતિક વારસા અને ઐતિહાસિક પરંપરાની ભવ્યયતાને વાચા આપે છે. આ સંગ્રહાલયો ગુજરાતને સમગ્ર ભારતમાં દ્વિતીય ક્રમાંકે લાવે છે. ગુજરાતમાં આવતા પ્રવાસીઓના દિલ જીતી લેતા આ ભવ્યત સાંસ્કૃાતિક વારસાના સંગ્રહમાં ગુજરાતની પરંપરાગત જીવનશૈલી પ્રતિબિંબિત થાય છે.



રાષ્ટ્રીપિતા પૂ. મહાત્માછ ગાંધીની જન્મલભૂમિ તેમજ કર્મભૂમિ ગુજરાત પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્રર બન્યુંર છે. તેમાં અમદાવાદ ખાતે ૧૯૫૧માં સ્થવપાયેલ ગાંધી સ્માસરક સંગ્રહાલય મુખ્યન છે. જે ૧૯૬૩માં નવા સ્વીરૂપે નવા અદાયલા સ્થંળે બનાવવામાં આવ્યુંથ. આ સંગ્રહાલયમાં ગાંધીજીની રોજીંદી ક્રિયાઓમાં વપરાશમાં આવતી ચીજવસ્તુસઓને પ્રદર્શન માટે મૂકી છે. ઉપરાંત સંગ્રહાલયમાં રજૂ કરાયેલા ચિત્રો આબેહૂબ વાસ્તજવિક ઘટનાઓની અનુભૂતિ કરાવે છે. અહીં પુસ્ત્કો, ઉપરાંત ગાંધીજીના લખાણોની હસ્તરપત્રો, ગાંધીજીએ કરેલા પત્રવ્યિવહારોની નકલો, ફોટોગ્રાફ્સ ઉપરાંત આશ્રમવાસીઓ સાથેના ચિત્રો જેવી ચીજવસ્તુસઓ ભારતીય સ્વાતંત્ર ઇતિહાસની અનુભૂતિ કરીવે છે. ખાસ તો ગાંધીજીનો ચરખો અને તેમણે વાપરેલું ટેબલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.



કેલિકો ટેક્ષ્ટાઆઇલ સંગ્રહાલય

ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદ તેની સદીઓ પુરાણી હાથ-શાળ, વણાટ કામ માટે જગમશહૂર છે. કોટન કાપડના ઉત્પા દનમાં ભારતનું મોખરાનું સ્થાણન રહી ચૂકેલ અમદાવાદમાં કેલિકો ટેક્ષ્ટાછઇલ સંગ્રહાલય આવેલું છે. જેમાં હાથશાળ, વણાટકામ ઉપરાંત કાપડના કલરકામ સાથે કોટન,રેશમ અને સૂવર્ણ પર થયેલી કળા-કારીગરીનાં ઉત્તમ નમૂનાઓનો સંગ્રહ છે. સત્તરમી સદીનાં હાથશાળની કારીગરીને પ્રતિબિંબિત કરતું લાકડાના નકશીકામની સજાવટવાળું આ સંગ્રહાલય તેની આગવી ગોઠવણી અને નમૂનાની રજૂઆતોમાં વિખ્યાનત બનેલું છે.



સરદાર વલ્લતભભાઇ પટેલ રાષ્ટ્રીીય સ્મા્રક:



સાબરમતી નદી કિનારે શાહીબાગ ખાતે સરદાર વલ્લીભભાઇ પટેલ રાષ્ટ્રીકય સ્મા રક આવેલું છે. ભારતની આઝાદીના જંગમાં લોહપુરુષ સરદાર વલ્લલભભાઇ પટેલનો ફાળો અને તેમની નેતાગીરીના સંસ્મીરણો આ સંગ્રહાલયમાં જળવાયેલા છે. તેમના જીવન અને કાર્યોની નોંધનો સંપૂર્ણ ઇતિહાસ આ સંગ્રહાલયમાં સાચવવામાં આવેલો છે. અગાઉ રાજભવન તરીકે ઓળખાતી આ ઇમારત તેની ભવ્યરતા અને સ્થાવપત્યલ કળામાં બેનમૂન છે.



પતંગ સંગ્રહાલય

‘પતંગ ઉત્સયવ’ ગુજરાતની આગવી ઓળખ છે. વિશ્વ ફલક પર પતંગના શોખને ઉત્સપવમાં પરિવર્તિત કરી વિશ્વભરમાં ફેલાયેલા પતંગ રસિયાઓ ગુજરાતના મહેમાન બની ચૂક્યા છે. પતંગ સંસ્કૃૂતિને ઉજાગર કરતું ‘પતંગ સંગ્રહાલય’ પતંગનો એક હજાર વર્ષ જૂનો ઇતિહાસ દર્શાવે છે. પતંગના વિવિધ નમૂના અને ઐતિહાસિક દસ્તાપવેજો સાથે તેની પ્રતિકૃતિઓ જોવા-માણવા માટે વિશ્વના પ્રવાસીઓ માટે ‘પતંગ સંગ્રહાલય’ આકર્ષણનું કેન્દ્ર બન્યુંઇ છે.



વડોદરા સંગ્રહાલય

કળા અને શિલ્પા સ્થાંપત્ય ના બેનમૂન અને આકર્ષક નમૂનાનો સંગ્રહ અહીં જોવા મળે છે. ઇતિહાસ, ભૂસ્તથરશાસ્ત્રે અને જુદી જુદી માનવ સંસ્કૃેતિના સ્વિરૂપને આલેખતું આ ભવ્યે સંગ્રહાલય ગાયકવાડી, યુરોપીય અને મુઘલ સામ્રાજ્યના અમૂલ્ય નમૂનાને રજૂ કરે છે.



માનવ સંસ્કૃ્તિનું સંગ્રહાલય

‘ભારતીય સંસ્કૃૃતિ દર્શન’ નામે પ્રખ્યા‍ત માનવ-સંસ્કૃ્તિના પૂર્ણ દરજ્જાને તાદ્રશ્ય કરતું આ સંગ્રહાલય ભૂજ ખાતે આવેલું છે. કચ્છ ની ગ્રામીણ સંસ્કૃ્તના૪૫૦૦થી વધુ નમૂના દર્શાવતા સંગ્રહાલયમાં સંસ્કૃરતિ કળાના પુસ્તેકો, અને અન્યછ સામગ્રી ઉપલબ્ધન છે. કુલ મુખ્ય પાંચ વિભાગોમાં વહેંચાયેલું છે. મધ્યાખંડમાં સાહિત્યછ ચિત્ર વિભાગમાં અલભ્યી સાહિત્ય નો ખજાનો છે. ખૂબ જ કલાત્મોક ચર્મકામ, સંગીતકળાના વાદ્યોના નમૂના ખૂબજ આકર્ષક અને ભવ્યી રીતે રજૂ કરાયેલા છે. જે તે સમયની કિંમતી ચીજ વસ્તુનઓ, ઉપરાંત સોનું - ચલણી નાણું વગેરેને સુરક્ષિત રીતે સંગ્રહવા માટે ‘કોઠાર’ નું નિર્માણ અને તેની બનાવટ આકર્ષણનું કેન્દ્ર બન્યુંત છે.



કચ્છ મ્યુટઝિયમ

ગુજરાતનું સૌથી પુરાણું સંગ્રહાલય છે. ઇ.સ. ૧૮૭૭માં નિર્માણ પામેલું આ સંગ્રહાલય ફર્ગ્યુમસન સંગ્રહાલય નામે પ્રચલિત છે. બ્રિટીશ હકુમત સમયે સર જેમ્સ ફર્ગ્યુિસને આ સંગ્રહાલયની વ્યગવસ્થાં કરી હતી. આ સંગ્રહાલયમાં સોના-ચાંદીના ઘરેણાંના નમૂના તેના ડિઝાઇન, શાળકામ, યુદ્ધ શસ્ત્રો ના નમૂના, પુરાતત્વી્ય ઇતિહાસના નમૂના, પ્રાણીના અવશેષો અને અન્ય સાધનસામગ્રી ઉપરાંત વહાણ-વ્યનવહાર સાથે જોડાયેલ સંસ્કૃતતિ અને સભ્યપતાની રજૂઆત અહીં કરવામાં આવી છે.



ગુજરાત - એવોર્ડસ



• રાષ્ટ્રી ય ઊર્જા સંરક્ષણ પુરસ્કાાર - ૨૦૦૮

ઊર્જાદક્ષતા, વીજળી મંત્રાલય, ભારત સરકાર

૧૪ ડિસેમ્બાર, ૨૦૦૮

ગુજરાત આલ્કેલાઇસ અને રસાયણ લિમિટેડ,

દહેજ યુનિટને કલોર ક્ષાર ક્ષેત્ર માટે.



• કેપીએમજી ટુડે મૂળભુત પુરસ્કા્ર ૨૦૦૮

કેપીએમજી, ૧૪૮ દેશમાં સક્રિય એક વૈશ્વિક નેટવર્ક

૧૦ ડિસેમ્બડર, ૨૦૦૮

ગુજરાત માળખાગત સુવિધા વિકાસ બોર્ડને

રાજ્ય સ્તળરે સૌથી શ્રેષ્ઠડ પીપીપી એજન્સીટ માટે



• ઉત્કૃળષ્ટૌતા પુરસ્કાિર

શહેરી પરિવહન, ભારત સરકાર

૫ ડિસેમ્બવર, ૨૦૦૮

સૂરત નગરનિગમને

સૌથી સારા શહેર ગતિશીલ અનુકૂળ વાતાવરણ બનાવવા માટેના પ્રયાસો માટે.



• ઉત્કૃ ષ્ટ તા પુરસ્કાાર

શહેરી પરિવહન, ભારત સરકાર

૫ ડિસેમ્બગર, ૨૦૦૮

સૂરત નગરનિગમને

સુરતમાં પીપીપી ની સૌથી શ્રેષ્ઠર પહલ કરવા માટે



• શ્રેષ્ઠી પી૨૦૫ આધારિત ખાતર ઉત્પાટદન સિક્કા યુનિટ

ઉર્વરક એસોસિએશન ઓફ ઇન્ડિ યા (એફઆઇએ)

૪ ડિસેમ્બ ર, ૨૦૦૮

ગુજરાત રાજ્ય ઉર્વરક અને રસાયણ લિમિટેડ

પી૨૦૫ પર આધારિત શ્રેષ્ઠિત્તમ ખાતર બનાવવા માટે



• શ્રેષ્ઠ શહેરી પરિવહન બસ સેવા પુરસ્કા ર

શહેરી વિકાસ મંત્રાલય, ભારત સરકાર

૩ ડિસેમ્બ્ર, ૨૦૦૮

વડોદરા મહાનગર સેવા સદનને

શ્રેષ્ઠમ શહેરી બસ સેવા માટે



• આઇટી ઉપયોગકર્તા પુરસ્કાસર ૨૦૦૮

રાષ્ટ્રી ય સોફ્ટવેર અને સેવા કંપની, (નાસાકોમ)

૨૮ નવેમ્બરર, ૨૦૦૮

આયુક્ત, વાણિજ્ય કર ને

વેટ સૂચના પ્રણાલી માટે



• પ્રથમ સુવર્ણપદક પ્રદર્શનમાં ઉત્કૃ૦ષ્ટાતા માટે આઇઆઇટીએફ ૨૦૦૮

ભારતીય વ્યાુપાર સંવર્ધન સંગઠન, વાણિજ્ય અને ઉધોગ મંત્રાલય, ભારત સરકાર

૨૭ નવેમ્બ્ર, ૨૦૦૮

INDEXTb ગુજરાત સરકારની ભાગીદારી નોડલ એજન્સીિને

થીમ-માળખાગત સુવિધા અને મહિલા અધિકાર માટે



• ઇર્ન્વેમશિયા પુરસ્કા ર ૨૦૦૮

ઇર્ન્વેનશિયા જૂરી પેનલ

૨૫ ડિસેમ્બિર, ૨૦૦૮

ગુજરાત સરકારને

સૌથી શ્રેષ્ઠન વિજળી, ઊર્જા અને માળખાગત સુવિધા ધરાવતા રાજ્ય માટે



• શ્રેષ્ઠઠ પવન ઊર્જા વિકાસ રાજ્ય

દુનિયા સતત ઊર્જા (બુદ્ધિમાન) યુવા સંસ્થાગ

૨૫ નવેમ્બજર, ૨૦૦૮

ગુજરાત ઊર્જા વિકાસ મંડળ, ગુજરાત સરકાર

પ્રથમ પુરસ્કાવર (પવન ઊર્જા પરિયોજના)



• સ્કોરપ પુરસ્કા્ર

ભારે ઉદ્યોગ અને સાર્વજનિક ઉધમ મંત્રાલય, ભારત સરકાર

૨૧ નવેમ્બેર, ૨૦૦૮

ગુજરાત રાજ્ય ઉર્વરક અને રસાયણ મંડળને

પર્યાવરણમાં શ્રેષ્ઠ તા અને સ્થા યી વિકાસ માટે



• ઉત્કૃાષ્ટનતા પુરસ્કાાર

સૌ હાર્દ વિદ્યાલય અને અખિલ ભારતીય આયુવિજ્ઞાન સંસ્થાીન, નવી દિલ્હી

૧૦ નવેમ્બાર, ૨૦૦૮

ડૉ. એસ. એલ. વાયાને

ફોરેન્સિ.ક મનોવિજ્ઞાનમાં ઉત્કૃ૮ષ્ટા યોગદાન માટે



• ભારત પાવર પુરસ્કાનર ૨૦૦૮

કાઉન્સિતલ ઓફ પાવર યુટિલિટીઝ

૩ નવેમ્બલર, ૨૦૦૮

ગુજરાત સરકારને

‘‘જ્યોતિ ગ્રામ યોજના’’ દ્વારા ગામડે ગામડે વિજળી પહોંચાડવા.



• કૅપમ આંતરરાષ્ટ્રી ય નવાચાર પુરસ્કારર ૨૦૦૮

લોક સેવા અને પ્રશાસન મંત્રાલય, ભારત સરકાર

૧૯ ઓકટોમ્બરર, ૨૦૦૮

પંચાયતો, ગ્રામિણ આવાસ અને ગ્રામિણ વિકાસ વિભાગ

ઇગ્રામ વિશ્વગ્રામ મિશન (ગ્રામિણ ગુજરાતને ડિટિઝલાઇઝ કરવા માટે)



• લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ

સૌહાર્દ વિશ્વવિદ્યાલય અને અખિલ ભારતીય આયુવિજ્ઞાન સંસ્થાવન નવી દિલ્હીષ

૧૦ ઑકટોબર, ૨૦૦૮

ડૉ. જે. એમ. વ્યાાસ

ફોરેન્સિ.ક રસાયણ વિજ્ઞાનમાં ઉત્કૃયષ્ટન કામગીરી બદલ



• રાજીવગાંધી વન્ય પ્રાણી સંરક્ષણ પુરસ્કાટર ૨૦૦૬

વન અને પર્યાવરણ મંત્રાલય, ભારત સરકાર

૬ ઑકટોબર, ૨૦૦૮

ગુજરાત પર્યાવરણ અને સંશોધન ફાઉન્ડેરશન, ગાંધીનગર

પર્યાવરણ અને વન્યન જીવોના સંરક્ષણ માટે અગ્રીમ સંશોધન માટે



• સીએનએન આઇબીએન ડાયમંડ સ્ટેોટ એવોર્ડ ૨૦૦૮

આઇબીએન નેટવર્ક

૨૩ સપ્ટેકમ્બસર, ૨૦૦૮

ગુજરાત સરકાર

રોજગારમાં સૌથી શ્રેષ્ઠમ (મોટા રાજ્યના વર્ગમાં)



• ગૈર સ્કેથલપૅલ વેસેક્ટોમી પુરસ્કાાર

સ્વાગસ્ય્ેષ અને પરિવાર કલ્યારણ મંત્રાલય, ભારત સરકાર

૨૫ જુલાઇ, ૨૦૦૮

ડોર સ્કેજલપૅલ પુરુષ નસબંધીમાં શ્રેષ્ઠા પ્રદર્શિત

કામ કૃષ્ઠુ, પુનનિર્માણ સર્જરી અને રોગિયોના ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી ભજવવા માટે.



• ગોલ્ડુન જ્યુબિલી પુરસ્કામર ૨૦૦૬-૨૦૦૭

વાણિજ્ય અને ઉધોગ વિભાગ દક્ષિણ ગુજરાત

૮ જૂન, ૨૦૦૮

સુરત નગર નિગમ

સંચાર અને સૂચના પ્રૌદ્યોગિકીનો ઉપયોગ વધારવા માટે



• સ્ટૉેકહોમ પડકાર પુરસ્કા ર ૨૦૦૮

રૉયલ પ્રૌદ્યોગિકી સંસ્થાડન, સ્ટૉ૨કહોમ પડકાર

૨૨ મે, ૨૦૦૮

સુશ્રી સોનલ મિશ્રા, આઇએએસ.

આઇસીટી પર આધારિત લોક સેવા વિતરણ તંત્રમાં ઇ-ગર્વનન્સો લાવવા જનસેવા કેન્દ્રભ ગાંધીનગર



• રાષ્ટ્રી ય શહેરી જળ પુરસ્કાતર ૨૦૦૮

પ્રશાસનિક સ્ટાિફ ભારતની કૉલેજ, હૈદરાબાદ

૧૫ મે, ૨૦૦૮

જામનગર નગર નિગમ

જળ આપૂર્તિ યોજનામાં સુધાર



• રાષ્ટ્રી ય ફલોરેંસ કોકિલા નર્સિંગ કાર્મિક ૨૦૦૭, ૨૦૦૮

સ્વારસ્ય્રી અને કલ્યા ણ મંત્રાલય, ભારત સરકાર

૧૨ મે, ૨૦૦૭ અને ૨૦૦૮

શ્રી ઉદયસિંહ ડામોર (૨૦૦૭), રેખા આર. ચૌધરી (૨૦૦૮)

સરકારી દવાખાનામાં શ્રેષ્ઠ૦ત્તમ કામગીરી બદલ



• ઉત્કૃાષ્ટે રાષ્ટ્રીકય મૂલ્યદ પ્રબંધક ૨૦૦૭ પુરસ્કા ર

લાગત અને વકર્સ એકાઉન્ટષન્ટષસ ઓફ ઇન્ડિૂયાની સંસ્યાબદવા

૧ મે, ૨૦૦૮

ઉત્તર ગુજરાત વિજ કંપની લિમિટેડને

લાગત પ્રબંધકમાં ઉત્કૃીષ્ટ્તા માટે



• પ્રધાનમંત્રી લોક પ્રશાસનમાં ઉત્કૃીષ્ટડતા પુરસ્કાયર ૨૦૦૬-૨૦૦૭

કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શ‍ન મંત્રાલય, ભારત સરકાર

૨૧ એપ્રિલ, ૨૦૦૮, સિવિલ સેવા દિવસ

જળ અને સ્વ્ચ્છ,તા પ્રબંધ સંગઠન (ડબલ્યુસ.એ.એસ.એમ.ઓ.) ગાંધીનગર

ગ્રામિણ ક્ષેત્રોમાં પીવાના પાણીના વિતરણ માટે



• ગ્રીનટૅક રજત સુરક્ષા પુરસ્કાાર ૨૦૦૮

ગ્રીનટૅક ફાઉન્ડે શન, હૈદરાબાદથી

એપ્રિલ ૨૦૦૮ માં

ગુજરાત આલ્કા૨લાઇસ અને રસાયણ મંડળ, વડોદરા યુનિટ

રસાયણ ક્ષેત્રે શ્રેષ્ઠલત્તમ પ્રદર્શિત માટે રજત પુરસ્કાટર



• ડૅટા કવીસ્ટશ ઇ ગર્વનન્સર ચેમ્પિ યન એવોર્ડ ૨૦૦૮

ભારત, સાઇબર ઇન્ડિ યા લિમિટેડ દ્વારા

૧૧ એપ્રિલ, ૨૦૦૮

સુશ્રી સોનલ મિશ્રા, આઇએએસ

આઇટીસી આધારિત જનસેવા વિતરણ કેન્દ્રએમાં ઇ ગર્વનન્સુ માટે, જનસેવા કેન્દ્રા, ગાંધીનગર.



• નિર્મલ ગ્રામ પુરસ્કારર ૨૦૦૭, ૨૦૦૮

ભારતના રાષ્ટ્રાપતિ દ્વારા

ગુજરાતમાં ૧૩૧૫ ગ્રામ પંચાયતો (ભારતમાં સૌથી વધુ)

સંપૂર્ણ સ્વટચ્છગતા અભિયાન માટે



• રાષ્ટ્રી ય વિદ્યુત એકાઇઓનો પુરસ્કાટર

વિજળી મંત્રાલય, ભારત સરકાર

૨૦ માર્ચ, ૨૦૦૮

મધ્યી ગુજરાત વિજ કંપની લિમિટેડ

વિજળી વિતરણમાં શ્રેષ્ઠિ પ્રદર્શન



• સ્કોતચ ચૅલેન્જપર પુરસ્કાેર ૨૦૦૮

સ્કોસચ, એક રણનીતિ અને પરામર્શ પ્રબંધ માટે

૧૯ માર્ચ, ૨૦૦૮

સ્વાસસ્ય્ચ અને પરિવાર કલ્યાંણ વિભાગ, ગુજરાત સરકારને

સર્વશ્રેષ્ઠ્ ઇ-સ્વાયસ્ય્લ્ પરિયોજના માટે.



• પશ્ચિમ ક્ષેત્ર કૃષિ મેળો ૨૦૦૮

કૃષિ મંત્રાલય, ભારત સરકાર

૧૫-૧૮ માર્ચ, ૨૦૦૮

એસ. ડી. કૃષિ વિદ્યાલય, સુરૈન્દ્રિનગરને

કૃષિ ક્ષેત્રે અસાધારણ આવિષ્કાસર માટે



• પેટ્રોફેડ તેલ અને ગૅસ પુરસ્કાૃર ૨૦૦૭

માનનીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગૅસ મંત્રીશ્રી શ્રી મુરલી દેઓરા

ર માર્ચ, ૨૦૦૮

ગુજરાત રરાજ્ય પેટ્રોનેટ લિમિટેડ, ગાંધીનગર

લેબ અને ગૅસ ઉધોગમાં નવિનતમ આવિષ્કાતરો માટે



• અમિટી કોર્પોરેટ ઉત્કૃવષ્ટાતા પુરસ્કાલર ૨૦૦૮

સૌહાર્દ ઇન્ટરરનેશનલ બિઝનેસ સ્કુ્લ, નોયડા (ઉત્તર પ્રદેશ)

૨૦ ફેબ્રુઆરી, ૨૦૦૮

ગુજરાત આલ્કારલાઇસ અને રસાયણ મંડળને

વ્યાાપારમાં શ્રેષ્ઠન પ્રદર્શન અને વેપારીક સંગઠન માટે



• નૌવહન અને મરિન માટે પુરસ્કારર ૨૦૦૮

કૅમટૅક સચિવાલય મુંબઇ

૧૫ ફેબ્રુઆરી, ૨૦૦૮

ગુજરાત મેરીટાઇમ બોર્ડ

સમુદ્રી ક્ષેત્રે શ્રેષ્ઠ ત્તમ પહેલ કરવા માટે



• રાષ્ટ્રી ય ઇ-પ્રશાસન પુરસ્કા ર ૨૦૦૭-૨૦૦૮

પ્રશાસનિક સુધાર અને લોક ફરિયાદ વિભાગ, ભારત સરકાર

૭ ફેબ્રુઆરી, ૨૦૦૮

આયુક્ત, વાણિજ્ય કર,

શાસન પ્રક્રિયામાં શ્રેષ્ઠ્ત્તમ એન્જિસનિયરીંગ માટે



• રાષ્ટ્રી ય પુરસ્કારર

પ્રશાસનિક સુધાર અને લોક ફરિયાદ વિભાગ, ભારત સરકાર

૭ ફેબ્રુઆરી, ૨૦૦૮

સુરત નગર નિગમ

ઇ-શાસન માટે



• રાષ્ટ્રી ય પ્રશાસન પુરસ્કાાર ૨૦૦૭-૨૦૦૮

પ્રશાસનિક સુધાર અને લોક ફરિયાદ વિભાગ, ભારત સરકાર

૭-૮ ફેબ્રુઆરી, ૨૦૦૮

સુરત નગર નિગમ

નાગરિક કેન્દ્રિ ત સેવા વિતરણમાં શ્રેષ્ઠ કામગીરી માટે



• સર્વશ્રેષ્ઠ ફિલ્મવનો રાષ્ટ્રી ય પુરસ્કાેર

પર્યટન અને સાંસ્કૃબતિક મંત્રાલય, ભારત સરકાર

ફેબ્રુઆરી ૨૦૦૮

ભારત સરકાર

શ્રેષ્ઠક ફિલ્મિ ધોળાવીરા - એક ફ્યુચરિસ્ટિ૦ક મહાનગર



• ઉત્તમ જૈવ રાજ્ય પુરસ્કાિર ૨૦૦૭

બાયો સ્પે કટ્રમ સાયબર મિડિયા સમૂહ

૨૯ ડિસેમ્બાર, ૨૦૦૭

ગુજરાત રાજ્ય

જી.એસ.બી.ટી.એમ. ના સંગઠન દ્વારા સ્વીતંત્ર જૈવ પ્રૌદ્યોગિકીના વિકાસ માટે



• ઉત્કૃજષ્ટરતા પુરસ્કાૂર

શહેર વિકાસ મંત્રાલય, ભારત સરકાર

૫ ડિસેમ્બરર, ૨૦૦૭

સુરત નગર નિગમ

જેએન એનયુઆરએમ નો સુધારો ‘‘સ્થિકરતાની ઉપલબ્ધિસના અન્વ્યે’’ ના ભાગરૂપે કરવા



• સીએસઆઇ - નિહીલેન્ટ‘ ‘‘સર્વશ્રેષ્ઠસ ઇ-શાસિત વિભાગ, પુરસ્કાકર’’ ૨૦૦૬-૨૦૦૭

ભારત કમ્યુ એ ટર અને નિહીલેન્ટર સોસાયટી દ્વારા

૧ ડિસેમ્બોર, ૨૦૦૭

સ્વા સ્ય્ુધ અને પરિવાર કલ્યાાણ વિભાગ, ગુજરાત સરકાર

૩૦ સાર્વજનિક દવાખાનામાં આઇસીટી આધારિત પ્રબંધન સૂચના પ્રણાલી લાગુ કરવા માટે



• સીએસઆઇ - ૨૦૦૭

કમ્યુીએસ ટર સોસાયટી ઓફ ઇન્ડિરયા દ્વારા (સીએસઆઇ)

૧ ડિસેમ્બિર, ૨૦૦૭

ગુજરાત સરકાર

સર્વશ્રેષ્ઠર ઇ-શાસિત રાજ્ય



• સીએસઆઇ - નિહિલેન્ટા ઇ-શાસન પુરસ્કા ર ૨૦૦૬-૨૦૦૭

કમ્યુીએસ ટર સોસાયટી ઓફ ઇન્ડિરયા દ્વારા

૧ ડિસેમ્બિર, ૨૦૦૭

આયુક્ત વાણિજ્ય કર

સર્વશ્રેષ્ઠજ ઇ-ગવર્નન્સ૨ પરિયોજના - જીટુબી



• અક્ષય ઊર્જા રાષ્ટ્રી ય પુરસ્કા૦ર

નવીન અને નવિનીકરણ ઊર્જા મંત્રાલય, ભારત સરકાર

૨૨ નવેમ્બકર, ૨૦૦૭

ગુજરાત ઊર્જા વિકાસ મંડળ, ગાંધીનગર

સૌરકૂકર (બોક્સ પ્રકારે સંવર્ધન) માટે



• ડીએફએસ મેઘાવી ફોરેન્સિાક વિજ્ઞાનમાં પુરસ્કાોર

ગૃહમંત્રાલય, ભારત સરકાર

૧૬ નવેમ્બાર, ૨૦૦૭

એસ. એમ. જોષી, નિર્દેશક, ગ્રુપ-ર, ડીએફએસ, ગાંધીનગર

ફિંગરપ્રીન્ટ્ના ક્ષેત્ર મહત્વ૦પૂર્ણ યોગદાન માટે



• સરકાર પ્રૌદ્યોગિકી પુરસ્કાવર

વર્ણમાળા મિડિયા દ્વારા

૨૫ ઑકટોબર, ૨૦૦૭

ગુજરાત સરકાર

કનેકટેડ સરકાર શ્રેણી માટે



• ઉત્કૃરષ્ટમતા પુરસ્કા૭ર

આર્થિક અભ્યા‍સ સંસ્થાા, નવી દિલ્હીર

૧૫ ઑકટોબર, ૨૦૦૭

ગુજરાત રાજ્ય ભંડારણ નિગમ

ભંડારણ ક્ષેત્ર ઉત્કૃનષ્ટુતા અને ગુણવત્તાના પ્રયાસો માટે



• ઇન્ફ્રાતલાઇન ઊર્જા, ૨૦૦૭

ઇન્ફ્રાફલાઇન ઊર્જા, અનુસંધાન તક અને સૂચનાત્મસક સેવા

૧૨ ઑકટોબર, ૨૦૦૭

ગુજરાત સરકાર

વિદ્યુતનો રાજ્ય પુરસ્કા્ર



• આઇ.એન.એમ.ઇ.એકસ ઉત્કૃૂષ્ટટતા પુરસ્કા૬ર

આંતરરાષ્ટ્રી ય સમુદ્રી પ્રદર્શિત તક, પીડીએ ના વ્યાટપારિક મેળાનું આયોજન

૩-૫ ઑકટોબર, ૨૦૦૭

ગુજરાત મેરીટાઇમ પુરસ્કામર

બંદર વ્યારપાર અને શીપીંગના મૉડલ દ્વારા માનસિકતા બદલવાની પહેલ માટે



• ભારત શહેર વિકાસ ૨૦૦૭

શહેર વિકાસ મંત્રાલય, ભારત સરકાર

૨૭ સપ્ટેતમ્બ૦ર, ૨૦૦૭

સુરત નગર નિગમ

ઉત્તમનગર બૂથ પુરસ્કાટર



• મંથન પુરસ્કાસર, ૨૦૦૭

સાઇબર મિડીયા લિમિટેડ (ભારત) દ્વારા

૨૧-૨૨ સપ્ટેામ્બતર, ૨૦૦૭

ગુજરાત સરકાર

કૉલેજ કેરિયર કાર્યક્રમ માટે



• રાષ્ટ્રી ય ઉત્પા૭દકતા પુરસ્કા ર ૨૦૦૪-૨૦૦૫

રાષ્ટ્રી ય ઉત્પાતદકતા પરિષદ, નવી દિલ્હી૦

૨૪ મે, ૨૦૦૭

મહી સિંચાઇ, નડિઆદ, જલ સંશાધન વિભાગ, ગુજરાત સરકાર,

ઉત્પાિદન વધારવા માટે શ્રેષ્ઠદત્તમ પ્રયાસ



• રાષ્ટ્રી ય ઉત્પાેદકતા પુરસ્કાાર ૨૦૦૪-૨૦૦૫ અને ૨૦૦૫-૨૦૦૬

રાષ્ટ્રી ય ઉત્પાતદકતા પરિષદ, નવી દિલ્હી૦

૨૪ મે, ૨૦૦૭

કૃષિ નિર્દેશક ગાંધીનગર

ભારતીય કૃષિ ઉત્પાધદનના વધારા માટે



• રાષ્ટ્રી ય પ્રતિભા પ્રદર્શન પુરસ્કાાર

કેન્દ્રી ય વિદ્યુત પ્રાધિકરણ, નવી દિલ્હીલ

૨૧ માર્ચ, ૨૦૦૭

ઉત્તર ગુજરાત વિજ કંપની લિમિટેડ

ઉત્તર ગુજરાત વિજ કંપની લિમિટેડ



• ૧૦મો રાષ્ટ્રીલય સંમેલ્લરન શાસન

સૂચના પ્રાદ્યૌગિકી વિભાગ

ફેબ્રુઆરી, ૨૦૦૭

ગુજરાત સરકાર

હરિફાઇ પેપરમાં સર્વશ્રેષ્ઠિ



• સાસાકાવા પુરસ્કા્ર - કૃષ્ઠન ઉન્મૂ૪લનમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન

આંતરરાષ્ટ્રી ય કુષ્ઠટ સંઘ, પૂના અને સાસાકાવા સ્વાંસ્ય્રે મેમોરીયલ ફાઉન્ડે શન, ટોકયો, જાપાન દ્વારા

૩૦ જાન્યુુઆરી, ૨૦૦૭

ગુજરાત સરકાર,

કુષ્ઠત રોગિયોને ઠીક કરવા અને તેમના પુનર્વાસમાં શ્રેષ્ઠસ કામગીરી બદલ



• તેરી પુરસ્કાગર ૨૦૦૭

ઊર્જા અને રિર્સોસીંગ સંસ્થા ન, નવી દિલ્હીા

૨૪ જાન્યુકઆરી, ૨૦૦૭

વન અને પર્યાવરણ વિભાગ

જળ કબૂતર ખાદ્ય ક્ષેત્રમાં પ્રાકૃતિક જળ સંશાધનોના સંરક્ષણના માધ્ય‍મથી ગિરનાર વનમાં કામ



• રાષ્ટ્રી ય પ્રતિભા પ્રદર્શિત પુરસ્કાાર

કેન્દ્રિ ય વિદ્યુત પ્રાધિકરણ, નવી દિલ્હી

૨૧ માર્ચ, ૨૦૦૭

ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ

વિતરણ નેટવર્કમાં સર્વશ્રેષ્ઠે પ્રદર્શન



• કૅપેમ આંતરરાષ્ટ્રી્ય નવાચાર પુરસ્કાનર ૨૦૦૬

કૅપેમ દ્વિવાર્ષિક સંમેલન, ઓસ્ટ્રેરલીયા

૨૧-૨૫ ઑકટોબર, ૨૦૦૬

પંચાયતો, ગ્રામિણ આવાસ અને ગ્રામિણ વિકાસ

વિભાગ નાગરિકો પુરવઠા અને સેવા વિતરણ દ્વારા ખેત તલાવડીના વિતરણ માટે



• દુબઇ આંતરરાષ્ટ્રી ય પુરસ્કા્ર

દુબઇ નગર પાલિકા, યુ.એ.ઇ.

૧ ડિસેમ્બષર, ૨૦૦૬

અમદાવાદ નગર નિગમ

સ્લામ નેટવર્ક કાર્યક્રમ માટે



• આઇઆઇટીએફ - ૨૦૦૬ માં શ્રેષ્ઠ૬ત્તમ પ્રદર્શન બીજા રજત પદક

ભારતીય વ્યાફપાર સંવર્ધન સંગઠન, વાણિજ્ય અને ઉધોગ મંત્રાલય, ભારત સરકાર,

૨૭ નવેમ્બ ર, ૨૦૦૬

ઇન્ડેયક્સ ટીબી ની ભાગીદારીથી નોડલ એજન્સીવને

થીમ - એસ.એમ.ઇ. તથા પર્યટન



• માઇક્રોસોફ્ટ ઇ-પ્રશાસન પુરસ્કાજર

માઇક્રોસોફ્ટ ભારત દ્વારા

૨૪ નવેમ્બાર, ૨૦૦૬

રાષ્ટ્રી ય સૂચના વિજ્ઞાન કેન્દ્ર૬, ગુજરાત

ઇ-સેવાના વિતરણ માટે



• એશિયાઇ અભિનવ પુરસ્કા્ર ચિરંજીવી યોજના ૨૦૦૬

સિંગાપુર આર્થિક વિકાસ બોર્ડ અને વૉલ સ્ટ્રીવટ જર્નલ

૩૧ ઑકટોબર, ૨૦૦૬

સ્વાાસ્ય્કા અને પરિવાર કલ્યાજણ વિભાગ, ગુજરાત સરકાર

માતૃ મૃત્યુો દરમાં ઘટાડો અને શ્રેષ્ઠપત્તમ સ્વાલસ્ય્ત્ સેવા બદલ



• કૅપેમ આંતરરાષ્ટ્રીાય નવાચાર પુરસ્કાતર ૨૦૦૬

કૅપેમ દ્રિવાર્ષિક સંમેલન, ઓસ્ટ્રેરલીયા

૨૧-૨૫ ઑકટોબર, ૨૦૦૬

પંચાયતો, ગ્રામિણ આવાસ અને ગ્રામિણ વિકાસ વિભાગ

નાગરિક પુરવઠા અને સેવા વિતરણ દ્વારા ગ્રામ્યણ ક્ષેત્રોમાંથી તલાવડી બનાવવા માટે



• તેરી કોર્પોરેટ પર્યાવરણ પુરસ્કા ર

ઊર્જા અને રિર્સોસીંગ સંસ્થા્ન, નવી દિલ્હીી

૨૬ જુન, ૨૦૦૬

ગુજરાત આલ્કારલાઇસ અને રસાયણ મંડળ

પર્યાવરણ પ્રબંધન અને ૫૦૦ કરોડ રૂપિયા સામે કંપનીયો સામેની અભિનવ પહેલ



• પ્રત્યારયનનું પ્રમાણપત્ર

વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ ભારત સરકાર

ર જુન, ૨૦૦૬

ોરેન્સિ ક વિજ્ઞાન નિદેશાલય, ગુજરાત રાજ્ય, ગાંધીનગર પરીક્ષણ સને/td>

ક્ષમતા માટે આંતરરાષ્ટ્રી ય પ્રયોગ માટે.



• ડૅટા કવીસ્ટર ઇ-સરકાર શિખર સંમેલન ૨૦૦૬

સાઇબર મિડીયા (ભારત) લિમિટેડ

૩ માર્ચ, ૨૦૦૬

ગુજરાત સૂચના લિમિટેડ અને સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા્ન

ઇ-શાસિત રાજ્ય (પશ્ચિમ ઝોન)



• ક્રિસિલ પુરસ્કા ર ૨૦૦૬-૨૦૦૭

ક્રિસિલ દ્વારા

શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગ, અમદાવાદ નગર નિગમ

નગર નિગમના પ્રયત્નોર માટે



• ટેલિકોમ ઇન્ડિનયા

માનનીય શ્રી કે. જી. બાલાક્રિષ્ન ન (ભારતના મુખ્યય ન્યાસયાધીશ)

વર્ષ ૨૦૦૬

ગુજરાત સરકાર

પ્રશાસનમાં આઇટી આવેદન



• ૧૦ આઇટી પ્રદર્શન ૨૦૦૬

દક્ષિણ ગુજરાતના સૂચના પ્રૌદ્યોગિકી એસોસિએશન દ્વારા

વર્ષ ૨૦૦૬માં

ગુજરાત સૂચના લિમિટેડ, ગાંધીનગરને

સક્રિય ભાગીદારી માટે



• સ્ક્રોીફ મેમોરિયલ રાષ્ટ્રીરય પુરસ્કાિર ૨૦૦૫

ઇન્ડિ્યન ફાર્મા સ્યુયટિકલ એસોસિએશનથી (આઇ.એચ.પી.એ.)

૨ ડિસેમ્બનર, ૨૦૦૫

ડૉ. એસ. પી. અદેશરા

ફર્મ વ્ય.વસ્થાાપકમાં પ્રસંશનીય ઉપલબ્ધિા



• રાષ્ટ્રી ય જિલ્લાથ સ્તનર પુસ્ત‍કાલય (પશ્ચિમ ક્ષેત્ર)

રાજા રામમોહનરાય લાયબ્રેરી ફાઉન્ડેાશન, કોલકત્તા

૨૫ નવેમ્બયર, ૨૦૦૫

સરકારી જીલ્લાબ પુસ્ત,કાલય, ગાંધીનગર

શ્રેષ્ઠજત્તમ ભૌતિક સુવિધા અને પુસ્ત,કો માટે



• ભારત તકનિકી ઉત્કૃ ષ્ટાતા પુરસ્કા ર

ઇન્ડિાયા ટૅક ફાઉન્ડેકશન દ્વારા

૧૦ નવેમ્બયર, ૨૦૦૫

ગુજરાત સરકાર

ઊર્જા સંરક્ષણ દર્શન અને એક ડેમોના નિર્માણ દ્વારા અભિનવ પરિવર્તન માટે



• બેંગ્લોષર, આઇ.ટી. ઇન

ભારતના સોફ્ટવેર ઉધોગ પાર્ક

ઑકટોબર, ૨૦૦૫

ગુજરાત સરકાર

સર્વશ્રેષ્ઠર પ્રદર્શન



• સ્થાષનીય સરકાર દ્વારા આઇ.સી.એલ.ઇ.આઇ. ક્ષમતા બનાવી રાખવા માટે

(આંતરરાષ્ટ્રી ય સ્થાોનીય પર્યાવરણ પહલ માટેની પરિષદ)

૨૦ સપ્ટેેમ્બ ર, ૨૦૦૫

વડોદરા નગર નિગમ

જળવાયુ સંરક્ષણ માટે પ્રતિબદ્ધતા અભિયાન



• ઇન્દિરરા ગાંધી વૃક્ષ મિત્ર પુરસ્કાાર ૨૦૦૩

પર્યાવરણ અને વન મંત્રાલય

૧૫ સપ્ટેવમ્બીર, ૨૦૦૫

પર્યાવરણ અને વન વિભાગ

ગિરનારના વનીકરણ અને જમીનનું ધોવાણ અટકાવા માટે



• ઇ.એલ.આઇ.ટી.ઇ.એક્સ ૨૦૦૫

સંચાર અને સૂચના પ્રૌદ્યોગિકી વિભાગ, ભારત સરકાર

૨૬ એપ્રિલ, ૨૦૦૫

ગુજરાત સરકાર

‘‘પ્રગતિ’’ ભૌગોલિક સૂચના પ્રણાલી સોફ્ટવેર માટે (બી.આઇ.એસ.એ.જી.) (શ્રેષ્ઠય ઉત્પાાદક)



• ઉત્કૃ્ષ્ટ’તા પુરસ્કા ર

આર્થિક અભ્યા‍સ સંસ્થાા, નવી દિલ્હી

૧૧ ફેબ્રુઆરી, ૨૦૦૫

ગુજરાત રાજ્ય હસ્તૃ શિલ્પ૫ અને હસ્તાકળા વિકાસ મંડળ

ઉત્પાતદકમાં ગુણવત્તા અને નવીનતા માટે



• ઉદ્યોગ રતન પુરસ્કાણર

આર્થિક અભ્યાતસ સંસ્થાર, નવી દિલ્હી

૧૧ ફેબ્રુઆરી, ૨૦૦૫

ગુજરાત રાજ્ય હસ્તર, શિલ્પા અને હસ્તલકળા વિકાસ મંડળ

આર્થિક અને ઔદ્યોગિક વિકાસમાં મહત્વવપૂર્ણ યોગદલ માટે



• ચૌધરી દેવીલાલ ઉત્કૃષ્ટવ અખિલ ભારતીય સમન્વિ ત અનુસંધાન પરિયોજના પુરસ્કા્ર (એ.આઇ.સી.આર.પી.)

કૃષિ મંત્રાલયમાં ભારત સરકાર

૧૯ ઑકટોબર, ૨૦૦૪

મોતી બજાર પર એ.આઇ.સી.આર.પી.

મોતી બજારમાં સુધાર અને ઉત્કૃ૨ષ્ટ કામગીરી બદલ



• સમ્મામન પ્રમાણપત્ર

ગૃહ મંત્રાલય, ભારત સરકાર

૩૦ સપ્ટેસમ્બાર, ૨૦૦૮

શ્રી વી જી. કલારિયા

૨૦૦૧ માં ભારતની જનગણના (સરકાર દ્વારા કરવામાં આવેલી સેવા માટે રજત પુરસ્કાયર ભારતના રાષ્ટ્ર પતિ દ્વારા)



• ભારત ટૅક ઉત્કૃ ષ્ટાતા પુરસ્કાાર

ભારત - ટૅક ફાઉન્ડે્શન દ્વારા

૩૦ સપ્ટેઉમ્બડર, ૨૦૦૪

ગુજરાત સરકાર

કેસ અભ્યાકસ પ્રતિયોગીતા



• સીએસઆઇ - નીહીલન્ટબ ઇ-પ્રશાસન પુરસ્કા ર

કમ્યુએસ ટર સોસાયટી ઓફ ઇન્ડિકયા

૨૦૦૪

ગુજરાત સરકાર

સર્વશ્રેષ્ઠર ઇ-શાસન રાજ્ય નાગરિક સુવિધા



• રાષ્ટ્રીય વિકલાંગ વ્યાક્તિના કલ્યાણ માટે પુરસ્કાર

સામાજીક ન્યા‍ય અને અધિકારીતા મંત્રાલય, ભારત સરકાર

૩ ડિસેમ્બ્ર, ૨૦૦૩

સુશ્રી રેખા જે. પણસાણિયા

સૌથી કુશળ અપંગ કર્મચારીના રૂપમાં



• સંયુક્ત શસ્ત્રમ -સાસાકાવા આપદામાં કમીનો પુરસ્કારર

જીએસડીએમએ બૉનમાં ડીએમ અને જોખમ ઓછા કરવા માટે ૧૬ ઑકટોબર ૨૦૦૩ ના રોજ જર્મનીમાં યોજાયેલ સંયુક્ત રાષ્ટ્રજ સાસાકાવા સંગઠન દ્વારા ૨૦૦૩ પુરસ્કારર આપવામાં આવેલ છે.



સાસાકાવા બ્યુારો સમાવેશી અને અભિનવ આપદાવાળી પરિસ્થિદતીમાં જીએસડીએમએ દ્વારા ઓળખવામાં આવેલ દ્રષ્ટિુકોણ અપનાવે છે જેમણે ભારતમાં અને ભારત બહાર લોકહિત માટે પ્રભાવી નીતિઓ, કાયદા, સંશાધનો દ્વારા આપદા પ્રબંધન યોજના તૈયાર કરવા માટે યોગદાન આપેલ છે. જાન્યુાઆરી ૨૦૦૧ ના શક્તિશાળી ભુજના ભૂકંપ પછી મોટા પાયે પૂનઃનિર્માણ અને પુનર્વાસનું કામ શ્રેષ્ઠંત્તમ કામ કરવા માટે પ્રતિષ્ઠાભ હાંસિલ કરેલ છે.



• ઉત્તમ કાર્યવિધિ સંગોષ્ઠીવ ૨૦૦૨

નગર નિગમ અને ઋણ પ્રબંધન દ્વારા

૧૫ ફેબ્રુઆરી ૨૦૦૩

વડોદરા નગર નિગમ

શહેરી આવાસની ગુણવત્તામાં સુધારો કરવા અને રસ્તા૦ પર પ્રકાશ ફેલાવા માટે



• State.ORG અને ઇ-પ્રશાસન

બેંગ્લોtર આઇટી.કોમ

૨૦૦૧, ફેબ્રુઆરી

ગુજરાત સરકાર

ઇ-શાસન



• State.ORG અને ઇ-પ્રશાસન

બેંગ્લોtર આઇટી.કોમ

૨૦૦૧, ફેબ્રુઆરી

ગુજરાત સરકાર

ઇ-શાસન



• વિશ્વ બેન્ક ગ્રીન પુરસ્કાેર

વિશ્વ બેન્કે, વૉશિંગ્ટ‍ન

૨૦૦૧ વર્ષમાં

ગુજરાત ભૂકંપ આયાતકાલના પૂન નિર્માણ કાર્યક્રમનું

સંવર્ધન અને પર્યાવરણ સંબંધી ચિતાઓના રામરમાવામાટે



• ૪ થી રીવાર્ષિક કૅપેમ આંતરરાષ્ટ્રીાય નવાચાર પુરસ્કાાર

જીએસડીએમએ ને લોક પ્રશાસન અને શાસનમાં નવાચાર માટેના પ્રબંધન માટે રાષ્ટ્ર મંડળ દ્વારા સ્વસર્ણ પુરસ્કા ર આપવામાં આયો.



૨૦૦૧ ના ભૂકંપ બાદ મોટા પાયે પુનઃનિર્માણ અને પુનઃવસનની કામગીરીમાં પરંપરાગત દ્રષ્ટિમકોણની અલગ પડીને કામણવા માટે. માલિકો દ્વારા પ્રેરિત પુનઃનિર્માણની જેમ વિવિધ પહલોના પ્રત્યેમક ભૂમિકા, સમુદાયની ભાગીદારી,પારદર્શિતા અને સમાનતા પ્રક્રિયાઓ, વિવિધ ક્ષમતા નિર્માણ દ્વારા ગુજરાત રાજ્ય આપદા પ્રબંધન પ્રાધિકરણ દ્વારા નવાચાર અમલમાં મૂકવામાં આવ્યાન.

ગુજરાતની વિશિષ્ટદ પ્રતિભાઓ*

નામ ક્ષેત્ર વિશેષ નોંધ

અખો કાવ્ય્ ગુજરાતનો જ્ઞાની કવિ

અઝીઝ અહમદી કાયદો અને ન્યાોય સર્વોચ્ચ‍ અદાલતના પૂર્વ મુખ્યચ ન્યાાયમૂર્તિ

અનસૂયાબહેન સારાભાઇ શ્રમ અને સંગઠન મજૂરસંગઠનનાંઅગ્રણી

અમૃત કેશવ નાયક નાટયકલા વિખ્યાાત અભિનેતા

અમૃતલાલ ત્રિવેદી સ્થાલપત્યદ જાણીતા સ્થનપતિ

સોમપુરા)

અમૃતલાલ શેઠ પત્રકારત્વઠ રાષ્ટ્રતવાદી પત્રકાર

અમૃતલાલ હરગોવનદાસ વેપાર ગુજરાતના વિખ્યાાત મહાજન

અરવિંદ મફતલાલ ઉદ્યોગ સેવાભાવી ઉદ્યોગપતિ

અરવિંદ ત્રિવેદી ચલચિત્ર અભિનેતા

અસાઇત લોકનાટય ભવાઇના સ્થા પક

અંબાલાલ સારાભાઇ ઉદ્યોગ બાહોશ ઉદ્યોગપતિ

અંબુભાઇ પુરાણી આધ્યાાત્મગ શ્રી અરવિંદના આધ્યાઅત્મયકમાર્ગના અગ્રણી

આઇ. જી. પટેલ અર્થકારણ અગ્રણી અર્થશાસ્ત્રીત અને લંડન સ્કૂણલ ઓફ ઇકોનોમિકસના પૂર્વ નિયામક

આદિત્ય રામ?વ્યાકસ શાસ્ત્રી ય સંગીત વિખ્યા ત મૃદંગવાદક અને ગાયક

આનંદશંકર ધ્રુવ સાહિત્યર અને શિક્ષણ સમન્વ્યદર્શી સાહિત્યનકાર અને બનારસ હિંદુ યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ

ઇચ્છાપરામ દેસાઇ પત્રકારત્વ્ ‘ગુજરાતી’ સાપ્તાાહિકના સ્થા પક

ઇન્દુુલાલ યાજ્ઞિક રાજકારણ લોકનેતા

ઇરફાન પઠાણ રમતગમત ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટજ બોલર

ઉપેન્દ્ર દેસાઇ વિજ્ઞાન અવકાશવિજ્ઞાની

ઉપેન્દ્ર ડી.દેસાઇ વિજ્ઞાન અમેરીકામાં‘નાસા’ ના વિજ્ઞાની

ઉમાશંકર જોષી સાહિત્ય અને સંસ્કૃઅતિ કવિ, જ્ઞાનપીઠ પુરસ્કા રવિજેતા

એમ. એમ. પટેલ શાસન દ્રષ્ટિમંત વહીવટદાર

ડો. એચ. એલ. ત્રિવેદી તબીબી વિજ્ઞાન કિડનીના રોગોના આંતરરાષ્ટ્રી ય ખ્યા‍તિપ્રાપ્તા

એમ. એલ. દાંતવાલા અર્થકારણ ગાંધીવાદી અર્થશાસ્ત્રી

એમ. સી. ચાગલા કાયદો અગ્રણી ન્યાશયવિદ

કનુ દેસાઇ ચિત્રકલા વિખ્યાલત ચિત્રકાર

કનૈયાલાલ મુનશી સાહિત્યલ અનેરાજકારણ ભારતીય વિદ્યા ભવનના સ્થાિપક

‘કલાપી’ સાહિત્યપ રાજવી કવિ

કસ્તૂ રબા ગાંધી સમાજસેવા ગાંધીજીના સહધર્મચારિણી

કંચનલાલ મામાવાળા સંગીત સંગીતના વિવેચક

‘કાન્તદ’ (મણિશંકર ભટ્ટ) સાહિત્ય્ કવિ

કાર્લ ખંડાલાવાલા કલા,કાયદો અનેન્યા્ય કલામીમાંસક, ન્યા યવિદ

કિશોરલાલ મશરૂવાળા તત્વરજ્ઞાન ગાંધીદર્શનના ભાષ્ય્કાર

કેખુશબો કાબરાજી નાટયકલા ગુજરાતી નાટક મંડળીના સ્થાયપક

કે.ટી. શાહ અર્થકારણ આર્થિક આયોજનના નિષ્ણાહત

કેતન મહેતા ચલચિત્ર ગોલ્ડ્ન પીકોક અવોર્ડ વિજેતા

કે.લાલ જાદુકલા વિશ્ર્વવિખ્યાાત જાદુગર

ખંડુભાઇ દેસાઇ શ્રમ અને સંગઠન ગાંધીવાદી મજૂરનેતા

ખુશાલભાઇ શાહ અર્થકારણ સ્વથતંત્ર ભારતના આર્થિક આયોજનના પ્રથમઘડવૈયા

ગણેશ વાસુદેવ માવળંકર રાજકારણ ભારતની લોકસભાના પ્રથમ અધ્ય ક્ષ

ગિજુભાઇ બધેકા શિક્ષણ નૂતન બાળશિક્ષણના આર્ષદ્રષ્ટાિ

ગોકુળદાસ તેજપાલ વેપાર દાનવીર વેપારી

ગોવર્ધન પંચાલ કલા ગુજરાતમાં સંસ્કૃ ત નાટયપ્રયોગના પ્રવર્તક

ગોવર્ધનરામ ત્રિપાઠી સાહિત્યર મનીષી સાહિત્યાસર્જક

ગોવિંદપ્રસાદ વૈદ્ય આયુર્વેદ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ

ગૌરીશંકર ઓઝા શાસન મુત્સંદ્દી તત્વાજ્ઞ

‘ચકોર’ (બંસીલાલ વર્મા) ચિત્રકલા વિખ્યાલત વ્યંવગ્યાચિત્રકાર

ચંદુલાલ શાહ ચલચિત્ર અગ્રણી ચલચિત્ર નિર્માતા

ચીનુભાઇ ચીમનભાઇ ઉદ્યોગ અમદાવાદના પ્રથમ મેયર

ચિન્માય ઘારેખાન રાજકારણ સંયુકત રાષ્ટ્ર સંઘમાં ભારતીય મુત્સચદ્દી

ચીમનલાલ સેતલવાડ કાયદો અગ્રણી ધારાશાસ્ત્રી

ચીનુભાઇ માધવલાલ બૅરોનેટ મિલઉદ્યોગ અગ્રણી ઉદ્યોગપતિ

ચુનીલાલ મડિયા સાહિત્ય સાહિત્ય સર્જક

છગનભાઇ પીતાંબર પટેલ શિક્ષણ શિક્ષણના ભેખધારી

છગનલાલ જાદવ ચિત્રકલા વિખ્યાલત ચિત્રકાર

છોટુભાઇ પુરાણી વ્યાભયામ વ્યાભયામ પ્રવૃતિના પ્રચારક

જગદીશ ભગવતી અર્થકારણ અર્થશાસ્ત્રાના વિખ્યારત પ્રોફેસર

જગન મહેતા છબીકલા કુશળ છબીકાર

જમશેદજી જીજીભાઇ વેપાર દાનવીર વેપારી

જમશેદજી નસરવાનજી તાતા ઉદ્યોગ ઉદ્યોગપતિ

જયકૃષ્ણત ઇંદ્રજી વિજ્ઞાન વનસ્પાતિશાસ્ત્રીજ

જયશંકર ‘સુંદરી’ નાટયકલા વિખ્યાાત અભિનેતા

જયંતિ દલાલ સાહિત્યલ સામાજિક કાર્યકર અને સાહિત્યીકાર

જશવંતરાય અંજારિયા અર્થકારણ રિઝર્વ બૅન્ક ના પૂર્વ ગવર્નર

જશવંત ઠાકર નાટયકલા વિખ્યાાત અભિનેતા અને દિગ્દરર્શક

જુગતરામ દવે શિક્ષણ આદિવાસી સમાજસેવા, આજીવન શિક્ષક

ડો. જેસિંગ પી. મોદી તબીબી વિજ્ઞાન સમાજસેવી ડોકટર

જેહાન દારૂવાલા પત્રકારત્વવ ‘મુંબઇ સમાચાર’ ના પૂર્વ તંત્રી

ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્યઘ રાષ્ટ્રી ય શાયર, લોકસાહિત્યાના સંગ્રાહક

ઝંડુ ભટ્ટજી આયુર્વેદ આયુર્વેદના સમર્થ પ્રચારક

ઝુબીન મહેતા સંગીત પાશ્ર્વાત્યસ સંગીતના વૃંદવાદન-નિષ્ણાવત

ઠક્કરબાપા (અમૃતલાલ વિ. ઠાકર) હરિજન સેવા આદિવાસીઓના ઉદ્ધારક

ડી. ટિ. લાકડાવાલા અર્થકારણ અગ્રણી અર્થશાસ્ત્રીર તથા આયોજન પંચના પૂર્વ ઉપાધ્યતક્ષ

ડોંગરેજી મહારાજ ધર્મ સંત, કથાકાર

ત્રિભૂવનદાસ ગજ્જર વિજ્ઞાન અગ્રણી રસાયણશાસ્ત્રી

દમયંતિ બરડાઇ સંગીત લોકગીતોની ગાયિકા

દયાનંદ સરસ્વયતી ધર્મ અને સમાજ આર્યસમાજના સ્થાાપક, વેદના પ્રચારક

દયારામ કાવ્યમ ભકતકવિ, ગરબીના ગાયક

દરબાર ગોપાળદાસ દેસાઇ સમાજસેવા વસોના ગાંધીભકત દરબાર

‘દર્શક’ (મનુભાઇ પંચોળી) સાહિત્યશ અને શિક્ષણ સરસ્વણતી અવોર્ડ વિજેતા

દર્શના ઝવેરી નૃત્યા મણિપુરી નૃત્યત નિષ્ણાાત

દલપતરામ ડાહ્યાભાઇ ત્રવાડી સાહિત્ય ગુજરાતના લોકપ્રીય સમાજસુધારક,કવિ

દાદાભાઇ નવરોજી દેશસેવા બ્રિટિશ પાર્લમેન્ટાના પ્રથમ હિંદી સભ્ય

દીના પાઠક નાટયકલા અને ચલચિત્ર અગ્રણી ચરિત્ર અભિનેત્રી

ધાર્મિકલાલ પંડયા ધર્મ આધુનિક માણભટ્ટ

ધીરુભાઇ અંબાણી ઉદ્યોગ ઉદ્યોગપતિ

‘ધૂમકેતુ’(ગૌરીશંકર જોષી) સાહિત્યક નવલિકા સર્જક

નયના ઝવેરી નૃત્યઝ મણિપુરી નૃત્યી નિષ્ણાશત

નરસિંહ મહેતા કાવ્યહ ગુજરાતી ભાષાના આદિકવિ

નરસિંહરાવ દિવેટિયા સાહિત્યા સાક્ષર,કવિ

નરહરિ દ્રારકાદાસ પરીખ દેશસેવા ગાંધીવાદી વિચારક અને લેખક

નર્મદ? સાહિત્યદ અર્વાચીન સાહિત્યયના આદ્યપ્રવર્તક

નંદકુવરબા શાસન સાહિત્યબરસિક મહારાણી

નંદિની પંડયા પર્વતારોહણ કૈલાસ પર્વત અને માત્રી શિખરનાં આરોહક

નાથુભાઇ પહાડે રમતગમત કુશળ તરણવીર

નાનજી કાળીદાસ મહેતા ઉદ્યોગ સાહસિક ઉદ્યોગપતિ

નાનુભાઇ અમીન ઉદ્યોગ ઉદ્યોગપતિ

નારાયણ મોરેશ્ર્વર ખરે સંગીત ગાંધીવાદી સંગીતશાસ્ત્રીશ

નિરૂપા રોય ચલચિત્ર અગ્રણી ચરિત્ર અભિનેત્રી

ન્હાણનાલાલ સાહિત્યચ ગુજરાતના કવિવર

પન્નાતલાલ પટેલ સાહિત્યા જ્ઞાનપીઠ અવોર્ડ વિજેતા

પાર્થિવ પટેલ રમતગમત ક્રિકેટર

પીરાજી સાગરા ચિત્રકલા વિખ્યાલત ચિત્રકાર

પુષ્પાલબહેન મહેતા સમાજસેવા આજીવન સમાજસેવિકા

પૂજય શ્રી મોટા આધ્યાશત્મન આધ્યાશત્મન પુરુષ

પ્રતીક પારેખ રમતગમત ચૅસમાં ફિડેરેટિંગ મેળવનાર વિશ્ર્વનો સૌથી નાની વયનો (સાડા સાત વર્ષનો) ખેલાડી

પ્રબોધ પંડિત ભાષાશાસ્ત્રત અગ્રણી ભાષાશાસ્ત્રીી

પ્રમુખસ્વાામી મહારાજ ધર્મ બોચાસણવાસી અક્ષરપુરુષોતમ સંસ્થાવના પ્રમુખ

પ્રવીણ જોષી નાટયકલા અભિનેતા અને દિગ્દુર્શક

પ્રહલાદભાઇ વૈદ્ય શિક્ષણ ગણિતશાસ્ત્રી

પ્રીતી સેનગુપ્તાત પ્રવાસ વિશ્ર્વપ્રવાસી

પ્રેમચંદ રાયચંદ વેપાર દાનવીર મહાજન

પ્રેમાનંદ સાહિત્યં ગુજરાતી ભાષાનો મહાકવિ

ફરદૂનજી મર્ઝબાન પત્રકારત્વ્ ‘મુંબઇ સમાચાર’ ના સ્થા્પક

ફીરોઝ દાવર શિક્ષણ અંગ્રેજી સાહિત્ય ના સંનિષ્ઠ્?અધ્યા પક

ફૈયાઝખાં (ઉસ્તાોદ) શાસ્ત્રી ય સંગીત વિખ્યાાત ગાયક

બબલભાઇ મહેતા સમાજસેવા આજીવન ગ્રામસેવક

બળવંતરાય ઠાકોર સાહિત્યય વિદ્વાન કવિ અને ગદ્યકાર

બાપુલાલ નાયક નાટયકલા વિખ્યાાત અભિનેતા

ભકિતબા દેસાઇ સમાજસેવા રાષ્ટ્રાવાદી સમાજસેવિકા

ભગવાનલાલ ઇંદ્રજી પુરાતત્વ અને સંશોધન પુરાતત્વ વિદ

ભાઇલાલભાઇ પટેલ ઇજનેરી વલ્લરભવિદ્યાનગરના�વિશ્ર્વકર્મા

ભિક્ષુ અખંડાનંદ સાહિત્યઅ ‘સસ્તુંડ સાહિત્યિ’ (અમદાવાદ)ના સ્થાસપક

ભૂલાભાઇ દેસાઇ કાયદો દેશભકત ધારાશાસ્ત્રી

મગનભાઇ દેસાઇ શિક્ષણ અગ્રણી કેળવણીકાર અને ગુજરાત�યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ

‍મણિલાલ દેસાઇ સમાજસેવા મેગ્સેવસ અવોર્ડ વિજેતા

મણિલાલ નભુભાઇ દ્વિવેદી સાહિત્યન તત્વતદર્શી નિબંધકાર

મધુસૂદન ઢાંકી સ્થાૂપત્ય મંદિર સ્થાંપત્યંના તજજ્ઞ

મહાત્મા્ ગાંધી માનવજીવન રાષ્ટ્રનપિતા, ભારતના સ્વાાતંત્ર્ય સંગ્રામના�પ્રણેતા

મહાદેવભાઇ દેસાઇ ત્યાેગ અને સેવા મહાત્માા ગાંધીના�રહસ્યવમંત્રી

મંગળદાસ ગિરધરદાસ ઉદ્યોગ ઉદ્યોગપતિ

માણેકલાલ સી. ઠાકર વિજ્ઞાન રામન ઇન્સ્ટિટયુટ, બેગલોરના નિયામક

માણેકશા (જનરલ) સંરક્ષણ ભારતીય સેનાના પૂર્વ સરસેનાપતિ અને�બાંગ્લા દેશના યુદ્ઘના વિજેતા

મીરાં કાવ્યય સંત કવયિત્રી

મુનિ જિનવિજયજી સંશોધન સાહિત્યન અને પુરાતત્વાના�સંશોધક

મુનિ સંતબાલજી સમાજ ગાંધીવાદી જૈનમુનિ

મૃદુલા સારાભાઇ સમાજસેવા જયોતિસંઘનાં સ્થાિપક, નીડર સમાજવાદી

મેઘજી પેથરાજ શાહ ઉદ્યોગ દાનવીર ઉદ્યોગપતિ

મેઘનાદ દેસાઇ અર્થકારણ ઇંગ્લેરન્ડ ની ઉમરાવસભાના પૂર્વ�સદસ્ય

મેડમ ભિખાઇજી કામા દેશસેવા ક્રાંતિકારી દેશસેવિકા

મોતીલાલ સેતલવાડ કાયદો અને ન્યાોય સ્વાતંત્ર ભારતના પ્રથમ એટર્ની–જનરલ

મોરારીબાપુ ધર્મ વિખ્યાબત કથાકાર

મોહન લાલાજી નાટયકલા વિખ્યાાત અભિનેતા

મૌલાબક્ષ શાસ્ત્રી ય સંગીત વિખ્યા્ત સ્વંરનિયોજક

યશોધર મહેતા સાહિત્યહ સાહિત્યહસર્જક

રજની કોઠારી રાજયશાસ્ત્ર્ ‘રાઇટ લાઇવહુડ’ અવોર્ડના વિજેતા

રણછોડલાલ ઉદયરામ સાહિત્યલ નાટયકાર

રણછોડલાલ છોટાલાલ ઉદ્યોગ મિલ-ઉદ્યોગના સ્થા પક

રણજિતરામ વાવાભાઇ મહેતા સાહિત્યમ ગુજરાતની અસ્મીતાના આદ્યપ્રર્વતક

રણજિતસિંહ જામ રમતગમત રાજવી ક્રિકેટર

રત્નીમણિરાવ જોટ ઇતિહાસ ગુજરાતના ઇતિહાસકાર

રમણભાઇ નીલકંઠ સાહિત્યન સુધારાવાદી સાહિત્યવકાર

રવિશંકર મહારાજ સમાજસેવા મૂક લોકસેવક

રસિકલાલ પરીખ સાહિત્ય બહુશ્રુત વિદ્ઘાન

રસિકલાલ પરીખ ચિત્રકલા વિખ્યાલત ચિત્રકાર

રંગઅવધૂતજી આધ્યાધત્મિ દત્ત સંપ્રદાયના સંત

રાજેન્દ્રરસિંહ (જનરલ) સંરક્ષણ ભારતીય સેનાના પૂર્વ સરસેનાપતિ

રામદાસ કિલાચંદ ઉદ્યોગ દાનવીર ઉદ્યોગપતિ

રામનારાયણ વિ. પાઠક સાહિત્યય કવિ,વિવેચક, વાર્તાકાર

રિહેન મહેતા રમતગમત કિશોર તરણવીર

રેવાશંકર શાસ્ત્રી સંસ્કૃકત વેદપાઠી વિદ્ઘાન

લાલચંદ હીરાચંદ વહાણવટુ જહાજવાડાના સ્થાેપક

વસ્તુાપાળ–તેજપાળ શાસન સમર્થ ગુર્જર મંત્રીઓ

વાસુદેવ મહેતા પત્રકારત્વે ચિંતક અને પત્રકાર

વિજય ભટ્ટ ચલચિત્ર ફિલ્મ્ નિર્માતા અને દિગ્દશર્શક

વિઠ્ઠલભાઇ પટેલ રાજકારણ કેન્દ્રી ય ધારાસભ્યજ (CLA)ના પ્રથમ ભારતીય અધ્યટક્ષ

વિઠ્ઠલદાસ ઠાકરસી શિક્ષણ પ્રથમ મહિલા યુનિવર્સિટીના સ્થા(પક

વિદ્યાગૌરી નીલકંઠ શિક્ષણ અને સમાજસેવા ગુજરાતના પ્રથમ મહિલા ગ્રેજયુએટ

વૈકુંઠરાય મહેતા સમાજસેવા સહકારી આંદોલનના પ્રવર્તક

શામળ સાહિત્યઆ વિખ્યાયત વાર્તાકાર

શામળદાસ ગાંધી પત્રકારત્વં રાષ્ટ્રતવાદી પત્રકાર, જૂનાગઢની આરઝી હકૂમતનાસરનશીન

શિવાનંદ અધ્વનર્યુ સમાજસેવા નેત્રયજ્ઞના આયોજક

શ્યારમજી કૃષ્ણયવર્મા દેશસેવા ક્રાંતિકારી દેશસેવક

શ્યાંવક્ષ ચાવડા ચિત્રકલા વિખ્યાલત વાર્તાકાર

શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાદત્મા ચિંતક, યોગી

શ્રીમન્ન,થ્થુારામ શર્મા ધર્મ બિલખા આનંદ આશ્રમના સ્થાાપક

શ્રીમન્નૃદસિંહાચાર્ય ધર્મ શ્રેયસાધક અધિકારીવર્ગના સ્થા પક

સબળસિંહ વાળા વિશ્ર્વદર્શન વિશ્ર્વના પગપાળા યાત્રી

સરદાર વલ્લભભાઇ પટેલ જાહેર જીવન અખંડ ભારતના ઘડવૈયા

સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા) શાસન પ્રજાવત્સગ રાજવી

સરિતા જોષી નાટયકલા વિખ્યાાત અભિનેત્રી

સલીમ અલી પ્રકૃતિવિજ્ઞાન વિખ્યાિત પક્ષીવિદ્

સંજીવકુમાર ચલચિત્ર અભિનેતા

સામ પિત્રોડા તંત્રવિદ્યા દૂરસંચારના સેવાભાવી નિષ્ણાથત

સિદ્ઘરાજ જયસિંહ શાસન ગુજરાતના વિખ્યાભત રાજવી

‘સુન્દવરમ્’ (ત્રિભુવનદાસ લુહાર) સાહિત્ય્ કવિ, સાધક

સુમતિ મોરારજી ઉદ્યોગ વહાણવટાના ઉદ્યોગપતિ

સુલેમાન પટેલ છબીકલા કુશળ છબીકાર અને પ્રાણીવિદ્

સોમાલાલ શાહ ચિત્રકલા વિખ્યાલત ચિત્રકાર

સ્વાયમી આનંદ સાહિત્યા ગાંધીવાદી સાહિત્યઆકાર

સ્વાીમી ગંગેશ્ર્વરાનંદજી ધર્મ વેદમંદિરોનાં સ્થાગપક

સ્વાંમી સહજાનંદ ધર્મ અને સમાજ સ્વા મિનારાયણ સંપ્રદાયના સ્થાલપક

હરકુંવર શેઠાણી સમાજ અમદાવાદનાં મોટી સખાવતો કરનાર શેઠાણી

હરિનારાયણ આચાર્ય પ્રકૃતિવિજ્ઞાન વિખ્યાિત પ્રકૃતિવિદ્

હરિલાલ કણિયા કાયદો અને ન્યાોય સર્વોચ્ચ‍ અદાલતના પ્રથમ મુખ્યચ ન્યાાયમૂર્તિ

હરીન્દ્ર દવે સાહિત્યચ કવિ અને પત્રકાર

હસમુખ સાંકળિયા પુરાતત્વં જગપ્રસિદ્ઘ પુરાતત્વદવિદ્

હાજી મહમ્મ દ અલ્લા‍રખિયા પત્રકારત્વ ‘વીસમી સદી’ માસીકના સ્થાિપક

હીરાલાલ મૂ. પટેલ(એચ. એમ. પટેલ) રાજયવહિવટ અને સાહિત્યદ ભારતના પૂર્વ નાણાપ્રધાન

હેમચંદ્રાચાર્ય ધર્મ અને સાહિત્યે ગુજરાતના પ્રકાંડ પંડિત અને સર્જક

હેમુ ગઢવી લોકગીત લોકગીતના વિખ્યાડત ગાયક

હોમી ભાભા વિજ્ઞાન પરમાણુવિજ્ઞાનના પ્રથમ ભારતીય પ્રવર્તક

હોમી શેઠના વિજ્ઞાન પરમાણુવિજ્ઞાનના નિષ્ણાતત



ગુજરાતના ઈતિહાસની કેટલીક નિર્ણાયક ઘટનાઓ*



•પ્રાગ્ – ઈતિહાસના અવશેષો પાલણપુર, દાંતા, ઈડર પાસેથી મળે છે.

•૫૦,૦૦૦ થી ૧,૦૦,૦૦૦ વર્ષો પહેલાં હથિયારધારી મનુષ્યા દેખાયો.

•૫૦૦૦ વર્ષ પહેલાંની માનવ વસતિના અવશેષો લાંઘણજમાં મળ્યા.

•ઈ. સ. પૂર્વે ૩૭૦૦-૨૫૦૦માં સિંધુ ખીણના દીર્ઘ કપાળ ધરાવતા મનુષ્યો ગુજરાત તરફ દોરાયા.

•ગુજરાતનો વેપાર ઈ.સ. પૂર્વે ૩૦૦૦ વર્ષનો ! ઇજિપ્ત્ની કબરોમાંથી ગુજરાતની મલમલ અને ગળી મળ્યાં તેનાં પ્રમાણ છે.

•ઈ. સ. પૂર્વે ૨૪૦૦માં તો ખંભાતના મણિયારાઓએ પત્થરનાં સાધનો વિકસિત કર્યા. લોથલ પ્રાચીન મહા-નગર અને મહા-બંદરગાહ બન્યું, તે ઈ.સ. પૂર્વે ત્રીજી શતાબ્દીના અંતમાં. પછી તેને વારંવાર સુનામીનો, નદીનાં પૂરનો પ્રલય સહન કરવાનો વારો આવ્યો. એક વાર ઈ.સ. પૂર્વે ૨૦૨૦માં, બીજી વાર ઈ.સ. પૂર્વે ૨૨૦૦માં અને ત્રીજીવાર ઈ. સ. પૂર્વે ૨૦૦૦માં લોથલ પાણી તળે ડૂબી ગયું : દરેક વખતે તેણે વિનાશથી ડર્યા વિના પુન:નિર્માણ કર્યું !

•ઈ.સ. પૂર્વે ૧૯૦૦માં રંગપુરની હડપ્પા-નગરી ડૂબી.

•ઈ. સ. પૂર્વે ૧૦૦૦માં, નગરા, ટીંબરવા, ભરૂચ, કામરેજ જેવાં ગામો લોહ નિર્માણમાં ખ્યાત થયાં.

•ઈ. સ. પૂર્વેનાં હજાર વર્ષ દરમિયાન ગુજરાતમાં શાર્યાત, ભૃગુ, હૈદય....અને અંતે મથુરાના યાદવો આવ્યા. શ્રીકૃષ્ણાની સુવર્ણ દ્વારિકા વિશાળ પ્રદેશની રાજધાની બની.

•ઈ.સ. પૂર્વે ૯૦૦ માં શ્રીકૃષ્ણયનો દેહોત્સર્ગ થયો.

•ઈ. સ. પૂર્વે પાંચમી સદીમાં વૈયાકરણી પાણિની ‘સૌરાષ્ટિકા નારી‘નાં ઉચ્ચારણોની નોંધ લે છે. કૌટિલ્યે પણ ‘સુરાષ્ટ્ર ‘ના ક્ષત્રિયો વિશે ઈ.સ. પૂર્વે ચોથી સદીમાં ‘અર્થશાસ્ત્ર‘માં લખ્યું.

•ઈ.સ. પૂર્વે ૩૨૦માં ગિરનારની તળેટીમાં વિશાળ સુદર્શન તળાવ બંધાયું. શતરંજ-ચતુરંગ રમત શરૂ થઈ.

•ઈ.સ. પૂર્વે ૨૩૭માં અશોક સમ્રાટનો પ્રાકૃત શાસન લેખ મૂકાયો.

•ઈ.સ. પૂર્વે ૨૨૯-૨૨૦ સિંહલ (શ્રીલંકા)ની રાજકન્યા સુદર્શનાએ ભરૂચમાં ‘શકુનિકા વિહાર‘ બંધાવ્યો.

•ઈ. સ. પૂર્વે ૨૦૦માં, અરબસ્તાન અને સિલોનના બંદરગાહો પૂરેપૂરા ગુજરાતના લોકોના હાથમાં હતા.

•ઈ. સ. પૂર્વે ૧૮૫માં ગ્રીક અને ઈ. સ. પૂર્વે ૧૫૦ થી ૧૦૦ સુધીમાં શક, કુશાણ, પાર્થિયન, વગેરે ચડી આવ્યા.

•ઈ. સ. પૂર્વે ૮૩માં પ્રાચીન શક સંવત પ્રચલિત થયો.

•ઈ. સ. પૂર્વે ૫૬: વિક્રમ સંવત શરૂ થયો.

•‘પેરિપ્લેસ‘ના લેખકે જણાવ્યું કે કચ્છ સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતમાં વહાણવટાનું વ્યાપક ખેડાણ હતું. (ઈ.સ.ની પહેલી સદીની આ નોંધ છે.)

•ઈ.સ. ૧૫૦ ગુજરાતમાં ગદ્યનો જૂનામાં જૂનો નમુનો, રુદ્રદામાનો શિલાલેખ. (જૂનાગઢ-ગિરનાર) મહાભયાનક પૂરમાં સુદર્શન તળાવ તૂટ્યું તે રુદ્રદામને ફરી બંધાવ્યું.

•ઈ. સ. ૧૬૬-૬૭ ગુપ્તુ સંવતનો પ્રારંભ થયો.

•ઈ. સ. ૨૦૦ દ્વારિકાની રાણી ધીરાદેવીએ રુદ્રદામા સામે પડકાર ફેંક્યો, છેવટે સમજુતિ થઈ. મીરાની જેમ દ્વારિકાની ધીરોનેય યાદ કરવી રહી !

•ઈ. સ. ૨૪૪-૪૫ કલચુરિ સંવત શરૂ થયો.

•ઈ. સ. ૩૦૦માં વલભીપુરમાં આર્ય નાગાર્જુને આંતરરાષ્ટ્રીય ધર્મપરિષદ બોલાવી. 

•૧૨ ઓક્ટોબર, ૩૧૮ : વલભી સંવત (ગુજરાતના પોતાના શાસક)ની શરૂઆત વિક્રમ સંવત ૩૭૫, કાર્તિક શુકલ પૂર્ણિમા.

•ચંદ્રગુપ્તક વિક્રમાદિત્યના ધર્માધ્યક્ષ હરિસ્વામીના ગુરુ સ્કંદસ્વામી, વલભીપુરના નિવાસી હતા. (ઈ. સ. ૩૭૬)

•શિલાદિત્યે (વલ્લભીપુર) શત્રુંજ્ય તીર્થનો ઉદ્ધાર કરાવ્યો, અને ધનેસ્વર સૂરિએ ‘શત્રુંજ્ય માહાત્મ્ય‘ ગ્રંથ લખ્યો. (ઈ.સ. ૩૯૧)

•ઈ. સ. ૪૦૦માં સૌરાષ્ટ્ર.ના વેપારીએ કૌસાંબીમાં બૌદ્ધ સ્તૂપ બંધાવ્યો.

•મૈત્રકોએ વલભીપુરને રાજધાની બનાવી. (ઈ. સ. ૪૭૦)

•ગુર્જરો આવ્યા પાંચમી સદીની છેલ્લી પચ્ચીસી અથવા છઠ્ઠી સદીની પહેલી પચ્ચીસીમાં.

ગુર્જરો આવ્યા પછી મૈત્રકોએ લાંબા સમય સુધી રાજ્ય કર્યું.ઈ. સ. ૬૦૩માં જીવાની મુલાકાતે અહીંના રાજવી પુત્ર ગયા અને ત્યાં વસવાટ કર્યો. ઈ.સ. ૬૨૨થી હીજરી સનનો પ્રારંભ થયો.

•ઈ. સ. ૬૪૦માં ચીની યાત્રિક હ્યુએન ત્સાંગ મહારાષ્ટ્રંથી નર્મદા નદી ઓળંગીને ભરુકચ્છ (ભરુચ) આવ્યો

•ઈ. સ. ૭૧૧માં આરબ સરદાર મોહમ્મદ-બિન-કાસિમે સિંધ પર કબ્જો કર્યો. ઈ. સ. ૭૧૭ એટલે કે યઝદગદી ૮૫, પારસીઓએ ભારતમાં પગ મૂક્યો, (શ્રાવણ સુદ ૯, શુક્રવાર વિ. સં. ૭૭૨).

•ઈ. સ. ૭૨૧માં અરબી સૈન્યને શ્રી વલ્લભ નરેન્દ્ર એટલે કે ચાલુક્ય રાજવી પુલકેસીએ ભીષણ સંગ્રામ કરીને મારી હટાવ્યું, ગુજરાતને બચાવી� લીધું.

•વિ. સ. ૮૦૨માં અણહિલપુર સ્થપાયું અને પછીથી લાંબા સમય સુધી રાજધાની રહ્યું. અષાઢ સુદ ૩, શનિવાર, સંવત ૮૦૨ના પાટણની સ્થાપના.

•ઈ. સ. ૭૮૮-૮૨૦ વચ્ચે આદિ શંકર ગુજરાત આવે છે. દ્વારકાધીશ દેવાલયનો જિર્ણોદ્ધાર કરે છે. આદ્યશક્તિની સ્થાપના તેમના હાથે થાય છે.

•ગાંભુ નામે ઈ. સ. ૮૯૯ મુનિ પાર્શ્વમુનિએ ‘યતિ પ્રતિક્રમણ સૂત્ર‘ અને ‘શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર‘ રચ્યાં.

• ઈ. સ. ૯૬૧ થી ૧૨૯૨ સુધીમાં અણહિલવાડ શાસનના આમંત્રણથી ઉત્તર ભારતમાંથી� બ્રાહ્મણો ગુજરાતમાં આવીને સ્થાયી થયા.

•ઈ. સ. ૧૦૧૭-૧૦૩૭ દરમિયાન શ્રી વલ્લભાચાર્ય એ દ્વારિકાની યાત્રા કરી.

•ઈ. સ. ૧૦૨૫ માં મહમૂદ ગઝનવીએ હથિયાર સજ્યાં, ૧૦૨૬માં હાહાકાર મચાવતો તે સોમનાથ દેવાલય સુધી પહોંચી ગયો. ત્રણ દિવસ આક્રમણ ચાલ્યું. કેટલાક રાજપૂતો અને બ્રાહ્મણોએ સામનો કર્યો.

•૧૧૨૦ ઈ. સ.માં મીનળદેવીએ દ્વારિકાની યાત્રા કરીને જિર્ણોદ્ધાર કર્યો.

•૧૧૬૮ ઈ. સ.માં ભાવ બૃહસ્પતિએ સોમનાથ મંદિરના નવા જિર્ણોદ્ધાર માટે મૂળ મંદિરથી દોઢ ફૂટ ઊંચે જઈને મેરુપ્રાસાદ બનાવડાવ્યો.

•ઈ. સ. ૧૨૪૧માં અમદાવાદથી મહમદશાહે દ્વારિકાધીશ મંદિર તોડવા આક્રમણ કર્યું, જે પાંચ બ્રાહ્મણો – વીરજી, કરસન, વાલજી, દેવજી, નથુ ઠાકરે-સામનો કર્યો, તેમની સમાધિ, દ્વારિકામાં મંદિરથી થોડેક દૂર છે. ‘પંચવીર‘ને સ્થાને હવે ‘પંચપીર‘ છે !

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.